શોધખોળ કરો

શિવરાજસિંહ ચૌહાણનું મોટું નિવેદન, કહ્યું આતંકવાદ અને કોંગ્રેસ એક બીજાના પૂરક, કમલનાથ પણ આતંકવાદી જેવા થઇ ગયા

Shivraj Singh Chauhan on terrorism and Congress : મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કોંગ્રેસ અને આતંકવાદનો રસ્તો એક છે.

BHOPAL : કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા માધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મોટું નિવેદન આપ્યું છે. જનતા પાસેથી સમર્થન મેળવવા અને ચૂંટણી પ્રચાર માટે ભાજપના ઉમેદવારોની તરફેણમાં સીધી પહોંચેલા શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસનું આતંકવાદીઓ સાથે જોડાણ જણાવ્યું.

કોંગ્રેસ અને આતંકવાદ એક બીજાના પૂરક : શિવરાજ 
શિવરાજ સિંહે કહ્યું કે કમલનાથ આ દિવસોમાં આતંકવાદીઓના રસ્તે ચાલી રહ્યા છે. અધિકારીઓ અને કર્મચારીઓને ધમકીઓ આપી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.ડી.શર્માએ પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસીઓના લોહીમાં અંગ્રેજોના DNA  છે.

શિવરાજસિંહે કહ્યું કે આતંકવાદ અને કોંગ્રેસ વચ્ચે સીધો સંબંધ રહ્યો છે. ઈતિહાસ પર નજર કરીએ તો દેશમાં આતંકવાદી પ્રવૃતિઓ વધી છે તો કોંગ્રેસને કારણે જ વધી છે. આતંકવાદ અને કોંગ્રેસ એકબીજાના પૂરક છે.

કમલનાથ પણ આતંકવાદી જેવા થઇ ગયા :  શિવરાજ 
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આજકાલ કમલનાથ પણ આતંકવાદી જેવા થઈ ગયા છે. તે અધિકારીઓ અને કર્મચારીઓને ધમકાવી રહ્યાં  છે. ગઈકાલે ધમકી આપી હતી આજે પણ ધમકી આપી છે. તેમણે કહ્યું કે તમે જ્યારે કમલનાથ મુખ્યમંત્રી હતા ત્યારે પણ અધિકારીઓને ધમકાવતા હતા અને અપમાનિત કરતા હતા હવે મુખ્યમંત્રી નથી, છતાં પણ એ જ કામ કરી રહ્યા છે. દોરડું બળી ગયું પણ બળ ન ગયું.

અજમેર પર આ વાત કહી
શિવરાજસિંહે કહ્યું કે તમામ ધર્મના લોકો અજમેર શરીફ જાય છે, અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ. આતંકવાદીઓ મારી નાખવાની ધમકી આપે છે અને કોંગ્રેસ આતંકવાદીઓને બચાવવાનું કામ કરે છે. અમે આતંકવાદીઓ અને દેશના દુશ્મનોને બિલકુલ સહન નહીં કરીએ. અમારા માટે રાષ્ટ્ર સર્વોપરી છે. અમે મા ભારતીની સેવા માટે સર્વસ્વ બલિદાન આપવા તૈયાર છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget