શોધખોળ કરો

Sidhu Moose Wala Murder: મૂસેવાલાની હત્યાના મુખ્ય ષડયંત્રકારે દેશ છોડ્યો, બીજો આરોપી પણ ફરાર

દિલ્હી પોલીસે બુધવારે દાવો કર્યો હતો કે, લોરેન્સ બિશ્નોઈ જ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસનો માસ્ટરમાઇન્ડ છે.

Sidhu Moose Wala Murder Big Update: દિલ્હી પોલીસે બુધવારે દાવો કર્યો હતો કે, લોરેન્સ બિશ્નોઈ જ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસનો માસ્ટરમાઇન્ડ છે. ત્યારે હવે ગુપ્તચર એજન્સીઓને એવી માહિતી મળી છે કે, લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ  બિશ્નોઈ દેશ છોડીને ભાગી ગયો છે, જ્યારે બિશ્નોઈનો ભત્રીજો સચિન ફરાર છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લેનાર સચિન બિશ્નોઈ પણ ટૂંક સમયમાં દેશ છોડી દે તેવી શક્યતા છે.

ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર અનમોલ દેશ છોડી ચૂક્યો છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ બંને શખ્સ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના મુખ્ય સંયોજક (કોર્ડિનેટર) હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, લોજિસ્ટિક્સથી લઈને સમગ્ર ષડયંત્રની તૈયારી સચિન અને અનમોલ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે હત્યાને અંજામ આપવા માટે રેકી પણ કરવામાં આવી હતી. લોરેન્સ જાણતો હતો કે શું થવાનું છે, પણ માત્ર સચિન અને અનમોલ જ જાણતા હતા કે આ પ્લાનિંગને કઈ રીતે અંજામ આપવાનો છે.

આ રીતે નામ સામે આવ્યુંઃ
પ્લાન મુજબ બધું થઈ ગયા બાદ અનમોલે દેશ છોડી દીધો હતો, જ્યારે સચિન પણ દેશ છોડીને ભાગી ગયો હોવાની આશંકા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, આ ઘટનાની જવાબદારી સચિને પોતે લીધી છે, જ્યારે પંજાબ પોલીસની ધરપકડ કરાયેલા શકમંદોની પૂછપરછમાં અનમોલનું નામ સામે આવ્યું છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 5 શૂટરોની ઓળખ કરવામાં આવી છે, જ્યારે પોલીસે જેની ધરપકડ કરી છે તે શૂટર નથી. જોકે તે કોઈને કોઈ ભૂમિકામાં આ કાવતરામાં જોડાયેલા હતા. પોલીસે કહ્યું છે કે, અત્યાર સુધીમાં ત્રણ શૂટરોની ઓળખ થઈ છે, જેમાંથી બે આ ઘટનામાં સંડોવાયેલા હોવાની આશંકા છે.

મહાકાલે આ વાતનો ખુલાસો કર્યોઃ
આ કેસમાં મુંબઈ અને દિલ્હી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રના રહેવાસી સૌરભ મહાકાલની ધરપકડ કરી હતી. મહાકાલે પૂછપરછ દરમિયાન પોલીસ અધિકારીઓને જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના પુણેમાં રહેતો સંતોષ ઉર્ફે સોનુ ફાયરિંગમાં સંડોવાયેલો હતો, જ્યારે સોનીપતના રહેવાસી પ્રિયવ્રત અને મનજીત પણ શૂટિંગ દરમિયાન ત્યાં હાજર હતા અને ફાયરિંગ કર્યું હતું. ઘટનાની નજીક લાગેલા સીસીટીવીમાં બંનેના ફૂટેજ જોવા મળ્યા હતા, જેમાં તેઓ એ જ બોલેરોમાં સવાર હતા જ્યાંથી મૂસેવાલાએ પીછો કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget