શોધખોળ કરો

શું કોવિડથી રિકવર થયેલા લોકો માટે વેક્સિનનો એક ડોઝ લેવો પુરતો છે? જાણો શું છે રીસર્ચનું તારણ

કોવિડ -19નાં સંક્રમણથી સ્વસ્થ થયેલા દર્દીઓ માટે રસીની એક માત્રા ડોઝ પૂરતો છે. હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ ઇન્ફેક્શિયસ ડીજીજ જર્નલમાં સંશોધનનાં પરિણામો પ્રકાશિત થયા છે.

corona vaccine: કોવિડ -19નાં સંક્રમણથી  સ્વસ્થ થયેલા દર્દીઓ માટે રસીની એક માત્રા  ડોઝ પૂરતો  છે. હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ ઇન્ફેક્શિયસ ડીજીજ જર્નલમાં સંશોધનનાં પરિણામો પ્રકાશિત થયા છે.

હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલનો એવો  દાવો છે કે, કોવિડ -19 રસીની 'એક માત્રા' ડોઝ  કોરોનાથી રિકવર થયેલા લોકો માટે પૂરતી છે, કારણ કે તેમાં કોવિડ બાદ મજબૂત એન્ટીબોડી બની હોય છે.  એઆઈજી હોસ્પિટલે 260 હેલ્થકેર કામદારો પર સંશોધન કર્યાં.  હેલ્થકેર કર્મચારીઓને 16 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી, 2021 દરમિયાન કોવિડશીલ્ડ સામે રસી આપવામાં આવી હતી. સંશોધન દર્શાવે છે કે જે લોકો કોવિડ -19 માં સાજા થયા હતા તેઓને રસીની એક માત્રાથી એન્ટિબોડી પ્રતિસાદ મળ્યો હતો જેમને પહેલાં ચેપ લાગ્યો ન હતો. સંશોધનનો હેતુ બધા દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિના પ્રતિભાવનું નિરીક્ષણ કરવાનો હતો.

ઇન્ટરનેશન જર્નલ ઓફ ઇંફેક્શિયસ ડિજીજ પત્રિકામાં પ્રકાશિત રિસર્ચ મુજબ વેક્સિનના એક ડોઝથી પ્રાપ્ત મેમોરી ટી સેલ રિસ્પોન્સ પહેલાથી સંક્રમિત ગ્રૂપમાં એ લોકોની તુલનામાં સ્પષ્ટ રીતે વધુ હતી. જેઓ પહેલા સંક્રમિત હતા.આ રિસર્ચના પ્રભાવ પર ટિપ્પણી કરતા એઆઇજી હોસ્પિટસના ચેરમેન નાગેશ્વર રેડ્ડીએ કહ્યું  કે, પરિણામ બતાવે છે કે, જે લોકો પહેલા કોવિડ19થી સંક્રમિત થઇ ચૂક્યાં હતા તેમને બે ડોઝ લેવાની જરૂરી નથી. 


સંક્રમણથી મજબૂત  એન્ટીબોડી  રિસ્પોન્સ  મળવાનો થયો દાવો 

સંક્રમણના કારણે મજબૂત એન્ટીબોડી બનતી હોવાથી આવા સંક્રમણથી રિકવર થઇ ચૂકેલા લોકો માટે  કોવિડની એક વેક્સિનનો ડોઝ લેવો પુરતો છે. આવુ કરવાથી એક ડોઝ બચશે અને આ ડોઝ અન્ય લોકોને આપી શકાશે આ આ રીતે વધુમાં વધુ લોકો વેક્સિનેટ થઇ જશે. હર્ડ ઇમ્યુનિટી મેળવવા માટે એક વખત અપેક્ષિત સંખ્યામાં લોકોને વેક્સિનેટ કરવા જરૂરી છે. જો કોરોનાથી રિકવર થઇ ચૂકેલા લોકોને એક ડોઝ આપવાં આવે તો વધુ લોકોને કવર કરીને વે્ક્સિનેશનની ગતિ વધારી શકાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget