શોધખોળ કરો

6 રાજ્યોના મંત્રી NEET-JEE પરીક્ષા ટાળવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, દાખલ કરી પુનર્વિચાર અરજી

અરજી દાખલ કરનારા મંત્રી પશ્ચિમ બંગાળના મોલેય ઘટક, ઝારખંડના રામેશ્વર ઉરાંવ, છત્તીસગઢના અરમજીત ભગત, રાજસ્થાનના રઘુ શર્મા, પંજાબના બલવીર સિદ્ધુ, મહારાષ્ટ્રના ઉદય સામંત છે

નવી દિલ્હીઃ NEET-JEE મામલે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ થઇ છે. 6 બિન બીજેપી શાસિત રાજ્યોના મંત્રીઓએ અરજી દાલલ કરીને કોર્ટ પાસે 17 ઓગસ્ટના તે ફેંસલાને ફરીથી વિચાર કરવાની માંગ કરી છે. આ પરીક્ષા પર રોક લગાવવાથી મના કરવામાં આવી હતી. અરજી દાખલ કરનારા મંત્રી પશ્ચિમ બંગાળના મોલેય ઘટક, ઝારખંડના રામેશ્વર ઉરાંવ, છત્તીસગઢના અરમજીત ભગત, રાજસ્થાનના રઘુ શર્મા, પંજાબના બલવીર સિદ્ધુ, મહારાષ્ટ્રના ઉદય સામંત છે. આ પહેલા સાયંતન બિસ્વાસ સહિત 11 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતુ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ 1 થી 6 ડિસેમ્બરની વચ્ચે JEE (મેઇન) અને 13 સપ્ટેમ્બરે NEETની પરીક્ષા આયોજિત કરવાની જાહેરાત કરી છે. દેશમાં જે સ્પીડથી હાલના સમયે કોરોના ફેલાઇ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી તમામ પરીક્ષાનુ આયોજન વિદ્યાર્થીઓ અને તેના પરિવારના સ્વાસ્થ્યને ગંભીર ખતરો ઉભો કરી શકે છે. એટલા માટે સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવે. 17 ઓગસ્ટના કેસમાં જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતા વાળી 3 જજોની બેન્ચની સામે આ કેસ આવ્યો, પરંતુ કોર્ટે રાષ્ટ્રીય સ્તર પર મેડિકલ અને એન્જિનીયરિંગમાં એડમીશન માટે યોજાનારી પરીક્ષાઓને સ્થગિત કરવાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓનુ એક કિંમતી વર્ષ આમ જ બરબાદ ના થવા દેવામાં આવી શકે. હવે 6 રાજ્યોના મંત્રીઓએ અરજી દાખલ કરીને કોર્ટ પાસે ફેંસલા પર ફરીથી વિચાર કરવાની માંગ કરી છે. અરજીમાં કોરોના અને પુરની સ્થિતિનો હવાલો આપવામાં આવ્યો છે.કહેવામાં આવ્યુ છે કે કોરોનાની વચ્ચે હજુ પરીક્ષાથી વિદ્યાર્થીઓના સ્વસ્થ્યને ખતરો થઇ શકે છે. ટ્રાફિકને લઇને ટેસ્ટ સેન્ટરની નજીક રોકાવવા માટે જગ્યા સાથે જોડાયેલી સમસ્યાઓના કારણે તેમના પર માનોવૈજ્ઞાનિક દબાણ પણ આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget