શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટે કોવીડ-19 મૃત્યુ સહાયના દાવાની સમય મર્યાદા નક્કી કરી, જાણો કેટલા દિવસમાં કરવી પડશે અરજી

સુપ્રીમ કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે નકલી દાવાઓના જોખમને ઘટાડવા માટે, દાવાની અરજીઓના 5%ની રેન્ડમ ચકાસણી પ્રથમ તબક્કે કરવામાં આવશે.

 

DELHI : સુપ્રીમ કોર્ટે 2021ની રિટ પિટિશન (C) નંબર 539 માં 2021ની પરચુરણ અરજી નંબર 1805માં તારીખ 24મી માર્ચ 2022ના તેના આદેશ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા કોવિડ-19 મૃતકોના પરિવારોના લાભાર્થીઓ માટે અનુગ્રહ સહાયની ચુકવણી માટે દાવા કરવા માટેની સમયમર્યાદા નક્કી કરી છે. અને આ સાથે જ કોવીડ-19 મૃત્યુ સહાય અંગે કરવામાં આવતા દાવા માટે કેટલાંક નિર્દેશો જાહેર કર્યા છે, જે આ મુજબ છે : 

1) 20મી માર્ચ 2022 પહેલાં કોવિડ-19ને કારણે મૃત્યુ થયું હોય તો વળતર માટેના દાવાઓ ફાઇલ કરવા માટે 24મી માર્ચ 2022થી 60 દિવસની બાહ્ય સમય મર્યાદા લાગુ થશે.

2) કોઈપણ ભાવિ મૃત્યુ માટે, વળતર માટે દાવો દાખલ કરવા માટે COVID-19ને કારણે મૃત્યુની તારીખથી નેવું દિવસનો સમય આપવામાં આવશે. 

3) દાવાઓ પર પ્રક્રિયા કરવા અને દાવાની પ્રાપ્તિની તારીખથી ત્રીસ દિવસની અંદર વળતરની વાસ્તવિક ચુકવણી કરવા માટેનો અગાઉનો આદેશ લાગુ કરવાનું ચાલુ રહેશે.

સુપ્રીમ કોર્ટે જો કે નિર્દેશ આપ્યો હતો કે ભારે મુશ્કેલીના કિસ્સામાં જ્યાં કોઈ દાવેદાર નિર્ધારિત સમયની અંદર અરજી કરી શકતો નથી, તો તે દાવેદાર માટે ફરિયાદ નિવારણ સમિતિનો સંપર્ક કરવા અને ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા દાવો કરવા માટેનો વિકલ્પ ખુલ્લો રહેશે. ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા કેસ દર કેસના આધારે વિચારણા કરવામાં આવે છે અને જો ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા એવું જાણવા મળે છે કે કોઈ ચોક્કસ દાવેદાર નિયત સમયની અંદર દાવો કરી શક્યો નથી જે તેમના નિયંત્રણની બહાર હતો તો તેના કેસને યોગ્યતાના આધારે ધ્યાનમાં લેવામાં આવશે.

તદુપરાંત સુપ્રીમ કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે નકલી દાવાઓના જોખમને ઘટાડવા માટે, દાવાની અરજીઓના 5%ની રેન્ડમ ચકાસણી પ્રથમ તબક્કે કરવામાં આવશે. જો એવું જણાય છે કે કોઈએ બનાવટી દાવો કર્યો છે, તો તેને ડીએમ એક્ટ, 2005ની કલમ 52 હેઠળ ગુનો ગણવામાં આવશે અને તે મુજબ સજાને પાત્ર થશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Embed widget