શોધખોળ કરો

Suresh Gopi: રાજીનામાની અટકળો વચ્ચે કેરળના એકમાત્ર બીજેપી સાંસદ સુરેશ ગોપીએ આપ્યું નિવેદન

Suresh Gopi: વાસ્તવમાં સુરેશ ગોપીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં મંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ શપથ લીધા બાદ તેમણે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, હું સાંસદ તરીકે કામ કરવા માંગુ છું. હું કેબિનેટનો ભાગ બનવા માંગતો ન હતો. મેં કહ્યું હતું કે મને આમાં રસ નથી. એવું લાગે છે કે હું ટૂંક સમયમાં મુક્ત થઈશ.

Suresh Gopi: કેરળના એકમાત્ર ભાજપના સાંસદ સુરેશ ગોપીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપવાની અટકળો પર પ્રતિક્રિયા આપી છે.  કેરળના ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ સુરેશ ગોપી, જેમણે ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન તરીકે શપથ લીધા, તેમણે ટ્વિટ કર્યું, "કેટલાક મીડિયા પ્લેટફોર્મ ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે કે હું મોદી સરકારના મંત્રી પરિષદમાંથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. આ સંપૂર્ણપણે ખોટું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમે કેરળના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ.

 

વાસ્તવમાં સુરેશ ગોપીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં મંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ શપથ લીધા બાદ તેમણે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, હું સાંસદ તરીકે કામ કરવા માંગુ છું. હું કેબિનેટનો ભાગ બનવા માંગતો ન હતો. મેં કહ્યું હતું કે મને આમાં રસ નથી. એવું લાગે છે કે હું ટૂંક સમયમાં મુક્ત થઈશ.

CPI ઉમેદવારને હરાવ્યા

સુરેશ ગોપી પહેલીવાર કેરળમાં લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમણે થ્રિસુર બેઠક પરથી સીપીઆઈના સુનિલ કુમારને લગભગ 75 હજાર મતોથી હરાવ્યા હતા.

સુરેશ ગોપી સાંસદ તરીકે કામ કરવા માંગે છે

અગાઉ રાજીનામાનું કારણ જણાવતા ગોપીએ કહ્યું હતું કે, મેં ઘણી ફિલ્મો સાઈન કરી છે અને તે પુરી કરવાની છે. હું થ્રિસુરના સાંસદ તરીકે કામ કરતો રહીશ. તેણે કહ્યું, તે કોઈપણ કિંમતે તેની ફિલ્મો કરવા માંગે છે અને ત્રિશૂરના લોકો માટે કામ કરશે. તેમને ત્યાંના લોકો સાથે કોઈ સમસ્યા નથી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સુરેશ ગોપી કેરળના એકમાત્ર ભાજપના સાંસદ છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ 'ટ્રોલ' થયા હતા. 'એક્શન હીરો' સુરેશ ગોપીએ કેરળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર થ્રિસુર બેઠક જીતીને ભાજપ માટે ઇતિહાસ રચ્યો હતો. કેરળમાં ભાજપનો દાયકાઓ સુધી ચાલેલો સંઘર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ફળ્યો અને આખરે ભારતીય જનતા પાર્ટીએ સુરેશ ગોપી દ્વારા ખાતું ખોલાવ્યું.

જ્યોર્જ કુરિયને પણ શપથ લીધા

સુરેશ ગોપી સિવાય કેરળના અન્ય એક નેતાને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. કેરળમાં બીજેપી નેતા જ્યોર્જ કુરિયને પણ રવિવારે મંત્રી પદના શપથ લીધા, તેમને રાજ્ય મંત્રી તરીકે કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Embed widget