શોધખોળ કરો

સુષ્મા સ્વરાજના નિધન પર સ્મૃતિ ઈરાનીએ શું કરી ભાવુક પોસ્ટ? આ પોસ્ટ વાંચીને ચોંકી જશો, જાણો વિગત

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. હાર્ટ અટેકના કારણે સુષ્મા સ્વરાજનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે. સુષ્મા સ્વરાજનાં મોતનાં સમાચાર સાંભળતાં જ નેતાઓ સહિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા.

નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. હાર્ટ અટેકના કારણે સુષ્મા સ્વરાજનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે. સુષ્મા સ્વરાજને મંગળવાર રાત્રે 10 વાગે દિલ્હીની AIIMSમાં દાખલ કરાયા હતાં. સુષ્મા સ્વરાજનાં મોતનાં સમાચાર સાંભળતાં જ નેતાઓ સહિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. સુષ્મા સ્વરાજના નિધન પર સ્મૃતિ ઈરાનીએ શું કરી ભાવુક પોસ્ટ? આ પોસ્ટ વાંચીને ચોંકી જશો, જાણો વિગત સુષ્મા સ્વરાજના નિધન બાદ કેન્દ્રીય મંત્રી અને સુષ્મા સ્વરાજની બહુ જ નજીક રહેલ સ્મૃતિ ઈરાનીએ ભાવુક ટ્વીટ કરી હતી. સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરી કહ્યું કે, ‘દીદી, મને તમારાથી એક ફરિયાદ છે. તમે બાંસુરીમાં કહ્યું હતું કે, એક રેસ્ટોરન્ટ પસંદ કરો અને તમે અમને લંચ પર લઈ જવાના હતાં. પરંતુ તમે તમારો વાયદો પૂરો કર્યા વગર જ અમને છોડીને ચાલ્યા ગયા.’ આપને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર મળ્યા પછી બીજેપીના કેટલાક વરિષ્ઠ નેતા AIIMS પહોંચ્યા હતા. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, પ્રહલાદ સિંહ પટેલ અને હર્ષવર્ધન સામેલ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
Supreme Court: 'પતિ-પત્નીના ઝઘડામાં તરત જ ધરપકડ નહીં', અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટની મંજૂરી
Supreme Court: 'પતિ-પત્નીના ઝઘડામાં તરત જ ધરપકડ નહીં', અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટની મંજૂરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : શાબાશ શકુબેન !
Hun To Bolish: હું તો બોલીશ : ભેળસેળિયાઓનું જેલ જવાનું નક્કી !
Hun To Bolish: હું તો બોલીશ : કરપ્શન કરવાનું પણ 'ફિક્સ'?
Aaj No Muddo : સાયબર ફ્રોડથી મહિલાઓ સાવધાન
Fix Pay employees chat viral : હમણા કરપ્શન કરતા નહીં , ફિક્સ પે કર્મીઓના ગ્રુપની વાયરલ ચેટથી હડકંપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
Supreme Court: 'પતિ-પત્નીના ઝઘડામાં તરત જ ધરપકડ નહીં', અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટની મંજૂરી
Supreme Court: 'પતિ-પત્નીના ઝઘડામાં તરત જ ધરપકડ નહીં', અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટની મંજૂરી
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
Embed widget