શોધખોળ કરો

રાજ ઠાકરેનું વિવાદીત નિવેદન- જમાતીઓને ગોળી મારીને ખત્મ કરી દેવા જોઇએ

જમાતીઓ દ્ધારા મહિલા સ્ટાફ સાથે કથિત અભદ્રતા પર પ્રતિક્રિયા આપતા ઠાકરેએ કહ્યુ કે આવા લોકોને ગોળી મારી દેવી જોઇએ. ઠાકરેએ આવા લોકોની સારવાર રોકવા કહ્યું હતું.

  મુંબઇઃમહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ તબલીગી જમાતના લોકોને લઇને શનિવારે વિવાદીત નિવેદન આપ્યું છે. કોરોનાની શંકામાં કવોરેન્ટાઇન કરાયેલા જમાતીઓ દ્ધારા મહિલા સ્ટાફ સાથે કથિત અભદ્રતા પર પ્રતિક્રિયા આપતા ઠાકરેએ કહ્યુ કે આવા લોકોને ગોળી મારી દેવી જોઇએ. ઠાકરેએ આવા લોકોની સારવાર રોકવા કહ્યું હતું. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલા પર મૌન તોડવા પર કહ્યું હતું. ઠાકરેએ એક ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. ઠાકરેએ મીડિયાને કહ્યું કે, દિલ્હીના નિઝામુદ્દીનના મરકજમાં આ બેઠક થઇ. લોકડાઉનના સમયે જમાતના ધાર્મિક કાર્યક્રમે કોરોના વાયરસ સામેના જંગને નુકસાન પહોંચાડ્યું છે. આવા લોકોને તો ગોળી મારી ખત્મ કરી દેવા જોઇએ. તેમને વળી સારવારની શું જરૂર છે. એક અલગ કાયદો બનાવીને એ લોકોની સારવાર રોકી દેવી જોઇએ. જો તેઓ વિચારતા હોય કે તેમનો ધર્મ દેશથી મોટો છે અને તે કોઇ કાવતરું કરી રહ્યા છે. તે લોકો પર થૂંકે છે. તે નર્સો સાથે ખરાબ વર્તન કરે છે. તો તેમને પાઠ ભણાવવાની જરૂર છે. આવા લોકોને તો માર મારીને વીડિયો વાયરલ કરી દેવો જોઇએ. ઠાકરેએ કહ્યું કે, આ સમય કોઇ ધર્મ પર ચર્ચા કરવાનો નથી. પરંતુ મુસ્લિમો જો એવું કાંઇક કરી રહ્યા હોય તો તેમના પર કાર્યવાહી કરવાની જરૂર છે. તેમને સમજાવવાની જરૂર છે કે લોકડાઉનના કેટલાક દિવસો માટે છે ત્યારબાદ ત્યાં અમે લોકો હોઇશું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
Embed widget