શોધખોળ કરો

Ram Mandir: રામ મંદિરના નામે થઇ રહ્યુ છે મોટુ મોબાઇલ ફ્રૉડ, ભૂલથી પણ ના કરો આ કામ

આવી સ્થિતિમાં દેશભરમાં એવા ઘણા સામાન્ય લોકો છે જે ભગવાન રામ માટે બનેલા આ ઐતિહાસિક મંદિરના અભિષેક સમારોહને જોવા માંગે છે

Ram Mandir Pran Prtishtha: આજકાલ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની ભારત સહિત દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં બનેલા રામ મંદિરના અભિષેક સમારોહનું આયોજન 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહ્યું છે. આ વિશાળ સમારોહમાં દેશભરમાંથી ઘણા ખાસ લોકો ભાગ લેવાના છે, જેમાં વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ, બોલિવૂડના સુપરસ્ટાર્સ, ક્રિકેટરો અને અન્ય રમતોના ખેલાડીઓ સામેલ છે.

રામ મંદિરના નામ પર સાઇબર ક્રાઇમ 
આવી સ્થિતિમાં દેશભરમાં એવા ઘણા સામાન્ય લોકો છે જે ભગવાન રામ માટે બનેલા આ ઐતિહાસિક મંદિરના અભિષેક સમારોહને જોવા માંગે છે, પરંતુ તેઓ નથી જાણતા કે આ પ્રસંગમાં કેવી રીતે ભાગ લેવો. સાયબર ગુનેગારોએ તેનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.

સાયબર ક્રાઇમ કરનારા છેતરપિંડી કરનારાઓ વિવિધ રીતે લોકોને છેતરવાની તકો શોધતા રહે છે અને તેમને રામ મંદિર દ્વારા એક ખાસ તક મળી છે. કરોડો લોકો રામ મંદિરમાં આસ્થા ધરાવે છે અને સાયબર ગુનેગારો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

વીઆઇપી એન્ટ્રીની લાલચ આપીને ફંસાવી રહ્યાં છે લોકો 
વાસ્તવમાં, આ વખતે આ લોકો અયોધ્યાના રામ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે સામાન્ય લોકો અને રામ ભક્તો માટે મફત VIP એન્ટ્રીનો દાવો કરી રહ્યા છે, જે તદ્દન ખોટું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયબર ક્રિમિનલ્સ વોટ્સએપ પર લોકોને એક મેસેજ મોકલે છે, જેમાં લખ્યું છે કે તેમને 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટનમાં જવા માટે VIP એક્સેસ આપવામાં આવી રહી છે, અને તમે આ એપને ડાઉનલોડ કરીને VIP પાસ મેળવી શકો છો. .

આ મેસેજ સાથે યુઝર્સને એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ટેક્નોલોજી નિષ્ણાતો માને છે કે આ APK ફાઇલો સ્પાયવેર અથવા માલવેર જેવી વસ્તુઓથી સજ્જ હોઈ શકે છે, અને તે લોકોની ગોપનીયતા એટલે કે વ્યક્તિગત ડેટાને નુકસાન પહોંચાડી શકે છે.

યૂઝર્સની પ્રાઇવસીને ખતરો 
આવી લિંક્સ દ્વારા સાયબર ક્રાઇમ કરનારા લોકો તમારા મોબાઇલના તમામ વ્યક્તિગત ડેટા જેમ કે બેંક ખાતાની વિગતો, સંપર્ક નંબર, પાસવર્ડ વગેરેને ઍક્સેસ કરી શકે છે અને પછી તમારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી શકે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે ભારત સરકાર કે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા એવો કોઈ મેસેજ નથી મોકલવામાં આવી રહ્યો, જેમાં લોકોને કોઈપણ એપ ડાઉનલોડ કરવાના બદલામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વીઆઈપી એન્ટ્રી પાસ આપવામાં આવશે. .

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Ola Electric ના શેરમાં મોટો કડાકો, લાગી 4 ટકા લોઅર સર્કિટ, કંપનીએ શરુ કરી રીબૂટ સર્વિસ
Ola Electric ના શેરમાં મોટો કડાકો, લાગી 4 ટકા લોઅર સર્કિટ, કંપનીએ શરુ કરી રીબૂટ સર્વિસ
હરભજન સિંહનું મોટું નિવેદન: કહ્યું-
હરભજન સિંહનું મોટું નિવેદન: કહ્યું- "જેમણે પોતાની કારકિર્દીમાં કંઈ ઉકાળ્યું નથી તેઓ રોહિત-વિરાટનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે"
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
Embed widget