શોધખોળ કરો

Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત

Prayagraj-Jhansi Train Attack: મધ્યપ્રદેશના હરપાલપુરમાં ઝાંસી-પ્રયાગરાજ ટ્રેન પર પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. મહાકુંભના યાત્રિકોને લઈ જતી ટ્રેન પર હુમલાથી મુસાફરો ગભરાઈ ગયા હતા.

Attack on Jhansi-Prayagraj Train:એમપીના હરપાલપુરમાં ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર હુમલો થયો હતો. હુમલાખોરોએ ન માત્ર ટ્રેન પર પથ્થરમારો કર્યો પરંતુ તેમાં તોડફોડ પણ કરી. આ ટ્રેન મહાકુંભ માટે જઈ રહી હતી.

 મામલો ઝાંસી ડિવિઝનના હરપાલપુર સ્ટેશનનો છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ટ્રેન પર હુમલો એટલો ખતરનાક હતો કે અંદર બેઠેલા મુસાફરો ડરી ગયા હતા. આ હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો ટ્રેન પર પથ્થરમારો કરી રહ્યા છે.

 દરરોજ ટ્રેનો પર પથ્થરમારાના અનેક અહેવાલો આવે છે. બુધવારે જ બિહારના ગયામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેની બારીના કાચ તૂટી ગયા હતા. બિહારના ગયામાં વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિએ ટ્રેન પર પથ્થરમારો કર્યો, જેના કારણે વંદે ભારત ટ્રેનના કોચની બારીના કાચ તૂટી ગયા.

જોકે, આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ દેશમાં ઘણી વખત ટ્રેનો પર પથ્થર ફેંકવામાં આવ્યા છે. ટ્રેનો પર આ પથ્થરમારાના કારણે ઘણા લોકો ઘાયલ પણ થાય છે. આવી સ્થિતિમાં એ પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે કે જો ભારતમાં કોઈ ચાલતી ટ્રેન પર પથ્થર ફેંકતો પકડાય તો તેને શું સજા થશે. આવો  જાણીએ કે આવા કેસમાં વ્યક્તિને કયા કાયદા હેઠળ સજા કરવામાં આવે છે.

જે કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે

જો કોઈ વ્યક્તિ ચાલતી ટ્રેન પર પથ્થરમારો કરે છે અથવા કોઈ પણ રીતે ટ્રેનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો તેની સામે રેલવે એક્ટની કલમ 153 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે છે. જો આ કલમ હેઠળ કોઈની સામે કાર્યવાહી કરવામાં આવે તો દોષિત ઠરે તો 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.                                                                                       

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Embed widget