શોધખોળ કરો

Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત

Prayagraj-Jhansi Train Attack: મધ્યપ્રદેશના હરપાલપુરમાં ઝાંસી-પ્રયાગરાજ ટ્રેન પર પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. મહાકુંભના યાત્રિકોને લઈ જતી ટ્રેન પર હુમલાથી મુસાફરો ગભરાઈ ગયા હતા.

Attack on Jhansi-Prayagraj Train:એમપીના હરપાલપુરમાં ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર હુમલો થયો હતો. હુમલાખોરોએ ન માત્ર ટ્રેન પર પથ્થરમારો કર્યો પરંતુ તેમાં તોડફોડ પણ કરી. આ ટ્રેન મહાકુંભ માટે જઈ રહી હતી.

 મામલો ઝાંસી ડિવિઝનના હરપાલપુર સ્ટેશનનો છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ટ્રેન પર હુમલો એટલો ખતરનાક હતો કે અંદર બેઠેલા મુસાફરો ડરી ગયા હતા. આ હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો ટ્રેન પર પથ્થરમારો કરી રહ્યા છે.

 દરરોજ ટ્રેનો પર પથ્થરમારાના અનેક અહેવાલો આવે છે. બુધવારે જ બિહારના ગયામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેની બારીના કાચ તૂટી ગયા હતા. બિહારના ગયામાં વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિએ ટ્રેન પર પથ્થરમારો કર્યો, જેના કારણે વંદે ભારત ટ્રેનના કોચની બારીના કાચ તૂટી ગયા.

જોકે, આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ દેશમાં ઘણી વખત ટ્રેનો પર પથ્થર ફેંકવામાં આવ્યા છે. ટ્રેનો પર આ પથ્થરમારાના કારણે ઘણા લોકો ઘાયલ પણ થાય છે. આવી સ્થિતિમાં એ પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે કે જો ભારતમાં કોઈ ચાલતી ટ્રેન પર પથ્થર ફેંકતો પકડાય તો તેને શું સજા થશે. આવો  જાણીએ કે આવા કેસમાં વ્યક્તિને કયા કાયદા હેઠળ સજા કરવામાં આવે છે.

જે કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે

જો કોઈ વ્યક્તિ ચાલતી ટ્રેન પર પથ્થરમારો કરે છે અથવા કોઈ પણ રીતે ટ્રેનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો તેની સામે રેલવે એક્ટની કલમ 153 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે છે. જો આ કલમ હેઠળ કોઈની સામે કાર્યવાહી કરવામાં આવે તો દોષિત ઠરે તો 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.                                                                                       

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget