શોધખોળ કરો

ક્યા ધર્મગુરૂએ કોરોના સામે લડવા 10 કરોડ રૂપિયાનું દાન આપતાં મોદીએ માન્યો આભાર, જાણો શું લખ્યું?

ખાસ વાત છે કે, સત્સંગના આર્ચાયવેદા પરમ પૂજ્યપદા શ્રી શ્રી દાદાએ સત્સંગના ટ્વીટર હેન્ડલ પરથી 10 કરોડ રૂપિયાના દાન કર્યાની તસવીર શેર કરી હતી

નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના સામે લડાઇમાં દેશની મોટી મોટી હસ્તીઓની સાથે હવે ધાર્મિક સંસ્તાઓ પણ જોડાઇ ગઇ છે. દેશની એક મોટી ધાર્મિક સંસ્થા આચાર્યવેદાએ પીએમ કેયર્સ ફંડમાં દાન કર્યુ છે. સત્સંગના આર્ચાયવેદા પરમ પૂજ્યપદા શ્રી શ્રી દાદાએ 10 કરોડ રૂપિયાનુ દાન કર્યુ છે. કોરોના મહામારી સામે લડવા માટે હિન્દુ ધર્મની સંસ્થાના વડા સત્સંગના આર્ચાયવેદા પરમ પૂજ્યપદા શ્રી શ્રી દાદાએ પીએમ કેયર્સ ફંડમાં 10 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. આ દાનની મદદનો પીએમ મોદીએ પણ આભાર માન્યો છે. ક્યા ધર્મગુરૂએ કોરોના સામે લડવા 10 કરોડ રૂપિયાનું દાન આપતાં મોદીએ માન્યો આભાર, જાણો શું લખ્યું? પીએમ મોદીએ પોતાના પર્સનલ ટ્વીટર હેન્ડલ પરથી સત્સંગના આર્ચાયવેદા પરમ પૂજ્યપદા શ્રી શ્રી દાદાના 10 કરોડ રૂપિયાના ડૉનેટને વધાવ્યા હતા. તેમને આભાર માનતા લખ્યું તમે સત્સંગ અને સત્કર્મ કામના લીડરશીપ બન્યા છો.
ખાસ વાત છે કે, સત્સંગના આર્ચાયવેદા પરમ પૂજ્યપદા શ્રી શ્રી દાદાએ સત્સંગના ટ્વીટર હેન્ડલ પરથી 10 કરોડ રૂપિયાના દાન કર્યાની તસવીર શેર કરી હતી. નોંધનીય છે કે, દેશભરમાં ચાલી રહેલા 21 દિવસના લૉકડાઉનનુ પુરુ થવામાં હવે માત્ર એક દિવસનો સમય બાકી રહ્યો છે. હાલ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 9152 સુધી પહોંચી ગઇ છે. જ્યારે મરનારાઓની સંખ્યા 308 પહોંચી છે. 9152 લોકોમાંથી 765 લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget