શોધખોળ કરો

દેશના આરોગ્ય મંત્રાલયે કોરોના પોઝિટીવ દર્દીઓની મોટી સર્જરી મુદ્દે શું કરી મોટી સ્પષ્ટતા? જાણો મોટા સમાચાર

હાલના ડેટા સૂચવે છે કે અગાઉના કોવિડ ઉછાળા દરમિયાન પુરાવાથી વિપરીત, વર્તમાન વેરિઅન્ટમાં ક્રિટિકલ સર્જરી સલામત છે અને કોવિડ પોઝિટિવ દર્દીઓમાં કોમ્પ્લિકેશન અથવા મૃત્યુની શક્યતા ઓછી છે.

નવી દિલ્લીઃ દેશમાં ફરી એકવાર કોરોનાની ગતિ ધીમી પડી રહી છે, ત્યારે દેશના લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. દેશના 16 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશના 100 ટકા લોકોએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. જ્યારે 4 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ 96-99% વચ્ચે પહેલો ડોઝ આપી દીધો છે, તેમ આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. દેશના 34 રાજ્યોમાં નવા કેસ અને સકારાત્મકતા દરમાં ઘટાડો નોંધાયો છે. કેરળ અને મિઝોરમમાં કેસોની સંખ્યામાં વધારો અને સકારાત્મકતા જોવા મળી રહી છે, તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. 

આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલના ડેટા સૂચવે છે કે અગાઉના કોવિડ ઉછાળા દરમિયાન પુરાવાથી વિપરીત, વર્તમાન વેરિઅન્ટમાં ક્રિટિકલ સર્જરી સલામત છે અને કોવિડ પોઝિટિવ દર્દીઓમાં કોમ્પ્લિકેશન અથવા મૃત્યુની શક્યતા ઓછી છે. આ દર્દીઓ જેમને શસ્ત્રક્રિયાની જરૂર છે તેમને નકારવાની જરૂર નથી, તેમ આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. 

આ અંગે વધુ વાત કરીએ તો, ડેલ્ટા વેરિયન્ટ સમયે મોટી સર્જરી દરમિયાન જે મોત કે કોમ્પ્લીકેશનની શક્યતાઓ હતી, તે આ વેરિયન્ટમાં જોવા નથી મળી. જેને કારણે આરોગ્ય મંત્રાલયે આવી સર્જરી ન રોકવા ભલામણ કરી છે. 

Coronavirus Cases Today in India: ગઈકાલની તુલનામાં આજે દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક લાખ 72 હજાર 433 નવા કેસ નોંધાયા છે અને 1008 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના 6.8 ટકા વધુ કેસ સામે આવ્યા છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.

એક્ટિવ કેસ ઘટીને 15 લાખ 33 હજાર 921 થયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 15 લાખ 33 હજાર 921 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 98 હજાર 983 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે બે લાખ 81 હજાર 109 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 97 લાખ 70 હજાર 414 લોકો ચેપ મુક્ત થઈ ગયા 

કર્ણાટક-તામિલનાડુમાં કોરોનાનો કહેર

જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં 20 હજાર 505 નવા કેસ સામે આવ્યા છે અને 40 હજાર 903 દર્દીઓ સાજા થયા છે. તે જ સમયે, 81 દર્દીઓના મોત થયા હતા. હવે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા એક લાખ 77 હજાર 244 છે. બીજી તરફ, તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 14 હજાર 13 નવા કેસ નોંધાયા છે અને 24 હજાર 576 દર્દીઓ સાજા થયા છે. અહીં 37 દર્દીઓના મોત થયા છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા એક લાખ 77 હજાર 999 છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
8th Pay Commission: શું જાન્યુઆરીના પગાર સાથે આવશે 8મા પગાર પંચના પૈસા, જાણો કેટલો વધશે પગાર?
8th Pay Commission: શું જાન્યુઆરીના પગાર સાથે આવશે 8મા પગાર પંચના પૈસા, જાણો કેટલો વધશે પગાર?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
Embed widget