શોધખોળ કરો

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે માટે ટીમ પહોંચતા વાતાવરણ તંગ

ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલ જ્ઞાનવાપી પરિસરમાં વીડિયોગ્રાફીના વિરોધમાં કેટલાક લોકોએ નારા લગાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.

Gyanvapi Masjid News: ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલ જ્ઞાનવાપી પરિસરમાં વીડિયોગ્રાફીના વિરોધમાં કેટલાક લોકોએ નારા લગાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. આ વીડિયોગ્રાફી અને સર્વ કોર્ટના આદેશ બાદ કરાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આ નારાબાજી અને હંગામા બાદ પોલીસે આ વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઉપરાંત ઘટના સ્થળે હાજર લોકોને પોલીસ ત્યાંથી ખસી જવા અપીલ કરી રહી છે.

 

તો બીજી તરફ સર્વ શરૂ થાય તે પહેલા જુમાની નમાજ માટે મોટી સંખ્યામાં લોકો મસ્જિદ પહોંચ્યા હતા. હકિકતમાં શ્રૃંગાર ગૌરી મંદિર- જ્ઞાનવાપી મસ્જિદ મામલે કોર્ટ દ્વારા નિયુક્ત કમિશનર દ્વારા આજે મસ્જિદનો સર્વે કરવાનો છે. આ સર્વે શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

આ સર્વેક્ષણ ટીમમાં પક્ષ અને વિપક્ષના કુલ 36 સભ્યો સામેલ છે. હકિકતમાં શ્રૃંગાર ગૌરીનું મંદિર જે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં હાજર છે અને મસ્જિદની દીવાલને અડીને આવેલ છે. જેથી હિન્દુ સમાજના ઘણા લોકોનુ કહેવું છે કે આ મસ્જિદ મંદિરને તોડીને બનાવવામાં આવી છે.

શું છે સમગ્ર ઘટના?

હિન્દુ પક્ષકારોનું માનવું છે કે, પહેલા અહીં મંદિર હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે, અહીં બજરંગ બલીની મૂર્તિ છે. સાથે અંદર ગણેશજીની પણ મૂર્તિ છે. સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, અસલી શિવલિંગ જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં છૂપાયેલ છે. જો કે હવે આ સર્વે થશે ત્યારે સાચી હકિકત સામે આવશે. 
તો બીજી તરફ મુસ્લિમ પક્ષકારોનું કહેવું છે કે, મસ્જિદમાં કોઈને પગ નહીં મુકવા દઈએ. તેના પર સંત સમિતિનો દાવો છે કે, વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે અને સર્વેમાં તેની હકિકત સામે આવી જશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget