શોધખોળ કરો

Books Banned In India: ભારતમાં પ્રતિબંધિત છે આ પુસ્તકો, જો તમારી પાસે મળશે તો થઈ શકે છે જેલ

Books Banned In India: સમગ્ર વિશ્વમાં અભ્યાસને ઘણુ મહત્વ આપવામાં આવે છે, જેનાથી વિવિધ પ્રકારનું જ્ઞાન પ્રદાન કરે છે. ઘણા લોકોને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હોય છે, પરંતુ શું તમે એવા પુસ્તકો વિશે જાણો છો જેના પર આપણા દેશની સરકારે પ્રતિબંધ મૂક્યો છે

Books Banned In India: સમગ્ર વિશ્વમાં અભ્યાસને ઘણુ મહત્વ આપવામાં આવે છે, જેનાથી વિવિધ પ્રકારનું જ્ઞાન પ્રદાન કરે છે. ઘણા લોકોને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હોય છે, પરંતુ શું તમે એવા પુસ્તકો વિશે જાણો છો જેના પર આપણા દેશની સરકારે પ્રતિબંધ મૂક્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પુસ્તકો વાંચવાનું તો છોડી દો જો તમે પુસ્તકો પાસે રાખશો તો પણ જેલની સજા થઈ શકે છે. આવો આજે જાણીએ એવા કેટલાક પુસ્તકો વિશે.

આ પુસ્તકો ભારતમાં પ્રતિબંધિત છે

ધ ફેસ ઓફ મધર ઈન્ડિયા- આ પુસ્તકના વિષયની વાત કરીએ તો જ્યારે ભારતમાં સ્વ-શાસનની માંગ વધી રહી હતી ત્યારે કેથરિન મેયોએ આ પુસ્તક લખ્યું હતું. જેમાં કેથરીને ભારતની સંસ્કૃતિ અને અહીંના પુરુષો નબળા હોવાની વિશે વાત કરી હતી. આ પુસ્તક મધર ઈન્ડિયાનું નામ સાંભળીને ઘણા લોકો મૂંઝાઈ જાય છે. આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાનું કારણ ભારતને બ્રિટિશ દ્રષ્ટિકોણથી બતાવવાનું હતું. જેમાં ભારત સ્વ-શાસન માટે અસમર્થ હોવાનું જણાવાયું હતું. આ પુસ્તક માત્ર પ્રતિબંધિત નથી પરંતુ ભારતમાં તેની આયાત પર પણ પ્રતિબંધ છે.

હિંદુ હેવન- આ પુસ્તક મેક્સ વિલી દ્વારા અમેરિકન મિશનરીઓના કામ પર આધારિત છે. તે ભારતમાં તે કેવી રીતે કામ કરી રહ્યો હતો અને તે સમયે ભારત કઈ બાબતો સાથે સંઘર્ષ કરી રહ્યું હતું તે વિશે જણાવે છે. જ્યારે આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે તે સમયના લોકોને લાગ્યું કે તેમાં અતિશયોક્તિ કરવામાં આવી છે. તેથી તેના પર પ્રતિબંધની સાથે તેની આયાત પર પણ પ્રતિબંધ છે.

અનઆર્મ્ડ વિક્ટ્રી- આમ તો આ પુસ્તક ક્યુબન મિસાઈલ ક્રાઈસીસ વિશે છે, પરંતુ તે ભારત-ચીન યુદ્ધ વિશે પણ વાત કરે છે. આ પુસ્તક લખનાર બર્ટ્રાન્ડ ભારતના વલણ વિશે ખૂબ જ ટીકા કરતા દેખાયા. આવી સ્થિતિમાં, આ પુસ્તક બહાર પડતાં જ તેને બેન કરી દેવામાં આવ્યું હતું.

અંગારે- આ પુસ્તકમાં ઉર્દૂમાં 9 ટૂંકી વાર્તાઓ લખવામાં આવી છે. જો કે, મુસ્લિમ સમાજમાં ફેલાયેલી કટ્ટરતા અને પિતૃસત્તા વિશે વાતો કરતા આ વાર્તાઓ તેમને પસંદ ન આવી, ખાસ કરીને ઉત્તર ભારતના મુસ્લિમોને. આવી સ્થિતિમાં આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પોલીસે તેની 5 નકલો સિવાયની તમામ નકલો બાળી નાખી હતી.

ધ ટરુ ફુરકાન- આ પુસ્તક કુરાનના ઉપદેશોને ખ્રિસ્તી ધર્મ સાથે મિશ્રિત કરીને લખવામાં આવ્યું હતું. મુસ્લિમોની મજાક ઉડાવવા માટે લખવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કે આ પુસ્તક લોકોને તેમના ધર્મના માર્ગથી દૂર કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ પુસ્તક ભારતમાં આયાત પણ કરી શકાતું નથી. કસ્ટમ વિભાગે પણ પોતાની સાઈટ પર આ સ્પષ્ટ લખ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
Embed widget