શોધખોળ કરો

4 જુલાઇ બાદ કોરોનાના મૃત્યુઆંકમાં થતી વધઘટ ચિંતાજનક?, શું આ ભયંકર થર્ડ વેવના સંકેત છે. જાણો શું કહે છે. એકસ્પર્ટ

દેશમાં કોરોનાના કેસમાં 4 જુલાઇથી ડેઇલી મૃત્યુઆંકમાં મોટી વધધટ જોવા મળી રહી છે. કોરોનાના સંક્રમણના આ વલણને એકસ્પર્ટે ચિતાજનક ગણાવ્યું છે

નવી દિલ્લી:  એકસ્પર્ટના મત મુજબ ભારતભરમાં કોવિડ -19 પેટર્નમાં એક ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી ડો.વિપિન શ્રીવાસ્તવે જણાવ્યું કે,   4 જુલાઈએ રોગચાળાની ત્રીજી લહેર શરૂ થવાની આગાહી કરી હતી. છેલ્લા 463 દિવસોથી કેસો અને મૃત્યુના આંકડા સૂચવે છે કે,  ત્રીજી તરંગ વધુ ખરાબ માટે વળાંક લઈ રહી છે.

મોટી પ્રમાણમાં વધધટ જોવા મળી રહી છે. ખાસ કરીને ડેઇલી ડેથ રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે તો 558 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

ટાઇમ્સના અહેવાલ મુજબ, 24 જુલાઈથી 7 ઓગસ્ટ સુધીમાં ધીરે ધીરે ડેઇલી ડેથ લોડ થતો વધારો ચિંતાજનક છે.એકસપર્ટના મત મુજબ જો  બે તૃતિયાંશ વસ્તીમાં  સિરોપોઝિટિવિટી હોવા છતાં પણ હજું આપણો દેશ હર્ડ ઇમ્યુનિટીથી ઘણો દૂર છે.

 પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી ડો.વિપિન શ્રીવાસ્તવે કોરોનાથી  દૈનિક મૃત્યુભાર એટલે કે  (DDL) પોસ્ટ કર્યું છે. જે છેલ્લા કેટલા સપ્તાહથી વધુ ખરાબ રીતે વધઘટ થતો જોવા મળી રહ્યો છે. ડીડીએલ સકારાત્મક મૂલ્યો તરફ વધુ સ્થળાન્તરિત થઇ ગયું છે. જે અનિચ્છનિય છે. 15 દિવસોની અવધિમાં 15 જુલાઇથી 7 ઓગસ્ટ સુધી આ મોકે અને ત્યારબાદ 10 દિવસોમાં સાત વખત પોઝિટિવ રહ્યો. એક્સપર્ટના આ આંકડાનું વલણ દર્શાવે છે કે, થર્ડ લહેર તેના ખરાબ મોડ પર જઇ રહી છે.

ડેઇલી ડેથ રેટમાં સતત વધારો
દેશની લગભગ 2 તૃતિયાંશ આબાદી સિરોપોઝિટિવ હોવા છતાં પણ દેશ હજુ હર્ડ ઇમ્યુનિટિથી દૂર છે. 4 જુલાઇથી ડેઇલી ડેથ રેટમાં થતી વધઘટ સોથી મોટું ચિંતાનું કારણ છે. એક્સપર્ટના મત મુજબ આવું ત્યારે થાય છે જ્યારે લેન્ડસ્કેપમાં ક્રોસઓવર થાય છે. જેથી દૈનિક મોતની સંખ્યા વધતી પ્રવૃતિથી ઘટતી પ્રવૃતિમાં બદલી જાય છે.  જો કે ડીડીએલમાં થતી મોટાપાયે વધઘટ એક રસપ્રદ પાસુ છે અને જે પહેલાની તુલનામાં વધુ પણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
Embed widget