શોધખોળ કરો

Cash For Query: ગંભીર આરોપોનો સામનો કરી રહેલ મહુઆ મોઈત્રાએ આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું, તેના પિતા પર બંદૂક તાકીને...

Cash For Query: તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા પર શુક્રવારે (20 ઓક્ટોબર) સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લેવાના આરોપો પર હુમલો ચાલુ રહ્યો.

Cash For Query: તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા પર શુક્રવારે (20 ઓક્ટોબર) સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લેવાના આરોપો પર હુમલો ચાલુ રહ્યો. લોકસભાની એથિક્સ કમિટીના ચેરમેન વિનોદ સોનકરે જણાવ્યું હતું કે તેમને હિરાનંદાની ગ્રુપના સીઈઓ દર્શન હિરાનંદાનીનું એફિડેવિટ મળ્યું છે, જે રિયલ એસ્ટેટ અને એનર્જી સેક્ટરમાં કામ કરે છે. તેના પર ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ પલટવાર કરતા કહ્યું કે ભાજપનો એજન્ડા મને ચૂપ કરવાનો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે અદાણી કેસમાં મારું મોઢું બંધ રાખવા માટે મને લોકસભામાંથી હાંકી કાઢવાનો એજન્ડા છે.

એથિક્સ કમિટીના ચેરમેન વિનોદ સોનકરે શું કહ્યું?
વિનોદ સોનકરે કહ્યું, મને શુક્રવારે (20 ઓક્ટોબર) મારા કાર્યાલયમાંથી માહિતી મળી કે હિરાનંદાનીનો બે પાનાનો પત્ર આવ્યો છે. મેં 26મીએ એથિક્સ કમિટીની એક બેઠક બોલાવી છે, જેમાં સાંસદ નિશિકાંત દુબે અને વકીલોએ બોલાવવામાં આવ્યા છે. સોનકરે જણાવ્યું હતું કે, "નિશિકાંત દુબે સમિતિ સમક્ષ આવશે અને તેમનું નિવેદન નોંધશે અને તેમની પાસે જે પણ પુરાવા હશે તે સમિતિને આપશે. સમિતિ આ તમામ પુરાવાઓની સંજ્ઞાન લીધા પછી તપાસ કરશે.

 

શું છે એફિડેવિટમાં?
દર્શન હિરાનંદાનીએ ગુરુવારે (19 ઓક્ટોબર) એફિડેવિટમાં જણાવ્યું હતું કે મોઇત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મોઇત્રાનો ઇરાદો પીએમ મોદીની છબી ખરાબ કરવાનો હતો કારણ કે તેમની પ્રતિષ્ઠાને કારણે વિપક્ષી પાર્ટીઓને તેમના પર હુમલો કરવાની તક મળતી નથી. તેણે દાવો કર્યો હતો કે મોઇત્રા સતત મોંઘી લક્ઝરી વસ્તુઓ, મુસાફરી ખર્ચ, રજાઓ ઉપરાંત દેશ અને વિશ્વના વિવિધ સ્થળોએ તેની મુસાફરીઓ માટે મદદની માગ કરતી હતી.

મહુઆ મોઇત્રાએ બીજું શું કહ્યું?
મોઇત્રાએ કહ્યું મારી પાસે અદાણી-નિર્દેશિત મીડિયા સર્કસ ટ્રાયલ અથવા ભાજપના ટ્રોલ્સનો જવાબ આપવાનો સમય કે રસ નથી. તેણીએ કહ્યું, હું નાદિયામાં દુર્ગા પૂજા મનાવી રહી છું. શુભો ષષ્ઠી. મોઇત્રાએ કહ્યું, ત્રણ દિવસ પહેલા (16 ઓક્ટોબર 2023), હિરાનંદાની ગ્રુપે એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે તેમની સામે લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. આજે (19 ઓક્ટોબર 2023) એક કબૂલાતનું સોગંદનામું પ્રેસમાં લીક થયું હતું. આ એફિડેવિટ સફેદ કાગળના ટુકડા પર છે, તેનું કોઈ લેટરહેડ નથી અને મીડિયામાં લીક થયા સિવાય સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યું નથી.

તેણે કહ્યું, PMOએ દર્શન અને તેના પિતા પર બંદૂક તાકી અને તેમને મોકલેલા પત્ર પર સહી કરવા માટે 20 મિનિટનો સમય આપવામાં આવ્યો. તેમના તમામ ધંધા-રોજગારોને સંપૂર્ણ બંધ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેના પિતા રિયલ એસ્ટેટના વ્યવસાયમાં છે, જે સરકારના લાયસન્સ પર નિર્ભર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget