શોધખોળ કરો

Delhi Assembly માં અરવિંદ કેજરીવાલે કહ્યુ- 'બની શકે છે આવતીકાલે કેન્દ્રમાં અમારી સરકાર હોય, દુનિયામાં કાંઇ કાયમી નથી'

કેજરીવાલે કહ્યું કે હું ઈચ્છું છું કે મારી સાથે બેઠકમાં ભાજપના ધારાસભ્યો પણ હાજર રહે. દુનિયામાં કંઈ પણ કાયમી નથી

Delhi Assembly Update: દિલ્હી વિધાનસભા સત્રના બીજા દિવસની શરૂઆત હોબાળા સાથે થઇ હતી. બાદમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહમાં પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે કોઈપણ સરકાર આજીવન ટકશે નહીં. આવતીકાલે કેન્દ્રમાં અમારી સરકાર બની શકે છે. અમે ચૂંટાયેલી સરકારનું સન્માન કરીએ છીએ. સીએમ કેજરીવાલે કહ્યું કે આ એક સામંતવાદી માનસિકતા છે કે ગરીબોને પ્રગતિ ન થવા દેવી જોઈએ. એલજી સાહેબ કહે છે કે, દેશમાં જ ટ્રેનિંગ કરાવો, કેમ કરાવો? શું આપણે ગરીબના બાળકને સારું શિક્ષણ ન આપી શકીએ? આ દિલ્હીની જનતાના પૈસા છે, અમે આમ કરીશું, સવાલ એ છે કે આ વાત કરનાર એલજી કોણ છે? એલજી કોણ છે? કોણ એલજી છે, તે આવીને અમારા માથા પર બેસી ગયા છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે રાજ્યમાં ચૂંટાયેલી સરકાર ચલાવવી જોઈએ કે એક જ વ્યક્તિની મરજી ચાલવી જોઇએ તે ખૂબ જ ગંભીર બાબત છે. હું એલજીને મળવા ગયો હતો, આજે વિગતવાર કહીશ શું થયું?

આવતીકાલે કેન્દ્રમાં પણ અમારી સરકાર બની શકે છે

હું ઈચ્છું છું કે મારી સાથે બેઠકમાં ભાજપના ધારાસભ્યો પણ હાજર રહે. દુનિયામાં કંઈ પણ કાયમી નથી. જો કોઈ એવું વિચારે કે આજે અમારી સરકાર છે, તે હંમેશા અમારી જ રહેશે, તો એવું નથી. કેન્દ્રમાં તેમની સરકાર છે, તેમની પાસે એલજી છે. આવતીકાલે એવું પણ બને કે કેન્દ્રમાં અમારી સરકાર હોય, દિલ્હીમાં એલજી હોય. બની શકે કે કોંગ્રેસ, ભાજપ કે અમારી સરકાર દિલ્હીમાં હોય. અમે સુનિશ્ચિત કરીશું કે અમારા એલજી આ રીતે પરેશાન ન કરે.  અમે ચૂંટાયેલી સરકારનું સન્માન કરીએ છીએ.

દિલ્હીના સીએમએ વિધાનસભામાં કહ્યું કે સરકારો બદલાતી રહે છે. હંમેશા કોઈ એકની સરકાર ન હોઈ શકે. એવું પણ બને કે આવતીકાલે દિલ્હીમાં અમારી સરકાર ન હોય. અને એવું પણ બને કે આવતીકાલે કેન્દ્રમાં અમારી સરકાર હશે અને દિલ્હીમાં એલજી હશે. તો એવું ન કરવું જોઈએ કે આપણે સરકારોને કામ ન કરવા દઈએ.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું દિલ્હીના દરેક બાળકને એવું જ સારું શિક્ષણ આપવા માંગુ છું જે મેં હર્ષિતા અને પુલકિત (કેજરીવાલના બંને બાળકોના નામ )ને આપ્યું છે. શિક્ષકોને પ્રોત્સાહિત કરવા અને તેમની ક્ષમતા વધારવા માટે દેશ-વિદેશ આધારિત તાલીમ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget