શોધખોળ કરો

Toolkit Case: સંબિત પાત્રા અને રમણસિંહને મળી રાહત, છત્તીસગઢ સરકારને SCએ આપ્યો ઝટકો

આ આરોપને પાયાવિહોણા ગણાવતા કોગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUIના આકાશ સિંહે રમણ સિંહ અને સંબિત પાત્રા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી.

નવી દિલ્હીઃ ટૂલકિટ મામલામાં છત્તીસગઢ સરકારને આજે સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહ અને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ રાજ્ય સરકારની અરજી કરી હતી. બંન્ને નેતાઓ પર રાજ્ય પોલીસ તરફથી દાખલ એફઆઇઆરની તપાસ કરીને છત્તીસગઢ હાઇકોર્ટે રોક લગાવી હતી. આ આદેશમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે.

બંન્ને નેતાઓએ કોગ્રેસ પર ટૂલકિટના માધ્યમથી કેન્દ્ર સરકારને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપને પાયાવિહોણા ગણાવતા કોગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUIના આકાશ સિંહે રમણ સિંહ અને સંબિત પાત્રા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી. 11 જૂનના રોજ હાઇકોર્ટે આખા મામલાને રાજકીય ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ભાજપના નેતાઓના આરોપોથી શાંતિ ભંગ હોવાની આશંકા ખોટી છે. તેનાથી સામાન્ય નાગરિકોને કોઇ લેવા દેવા નથી. ફક્ત કોગ્રેસના કાર્યકર્તા પરેશાન છે. એફઆઇઆરને રાજકીય વિરોધનું પરિણામ ગણાવતા હાઇકોર્ટે તપાસ પર રોક લગાવી દીધી હતી.

આ વિરુદ્ધ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ચીફ જસ્ટિસે રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં રજૂ થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સંઘવીને સલાહ આપી હતી કે  તે અહી પોતાની ઉર્જા બરબાદ ના કરે. બેન્ચે કહ્યું કે, તેમને હાઇકોર્ટના આદેશમાં દખલ કરવાની કોઇ જરૂરિયાત લાગતી નથી. કેસ હજુ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. રાજ્ય સરકારે ત્યાં જ પોતાની વાત રાખવી જોઇએ.

કોવિશિલ્ડને યુકેએ આપી માન્યતા

કોવિશિલ્ડ પર તેની રસી નીતિથી ઘેરાયેલા યુકેએ આખરે મોટો ફેરફાર કર્યો છે. યુકેએ હવે ભારતની બનાવેલી કોવિશિલ્ડને માન્ય રસી તરીકે સ્વીકારી છે. આ અંગે નવી ટ્રાવેલ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.યુકે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોઈ ભારતીય કોવિશિલ્ડની કોરોના રસી લઈને યુકે જાય છે, તો તેણે હજુ પણ કોરેન્ટાઈન રહેવું પડશે. કેમ આવું છે? તેના જવાબમાં યુકે સરકારે કહ્યું કે 'સર્ટિફિકેશન' નો મુદ્દો હજુ બાકી છે.

India Corona Cases: દેશમાં કોરોના કેસમાં ફરી થયો ઘટાડો, એક્ટિવ કેસ 186 દિવસની નીચલી સપાટીએ

ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણયઃ કુદરતી આફત સમયે કોને મળશે 50 હજારની સહાય?

ભાજપના કયા સાંસદે લખ્યું, 'ગાંધીનગર જતાં તો નીતિનભાઈ સામુય નહોતા જોતા'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget