શોધખોળ કરો

'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગેરકાયદેસર ધર્માંતરણ હત્યા, બળાત્કાર કે લૂંટ જેવો ગંભીર ગુનો નથી કે તેમાં જામીન ન મળી શકે.

માનસિક રીતે અસ્વસ્થ સગીરના ગેરકાયદેસર ધર્માંતરણના આરોપી કાનપુરના મૌલવી સૈયદ શાહ કાઝમી ઉર્ફે મોહમ્મદ શાદને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગેરકાયદેસર ધર્માંતરણ હત્યા, બળાત્કાર કે લૂંટ જેવો ગંભીર ગુનો નથી કે તેમાં જામીન ન મળી શકે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાના નેતૃત્વ હેઠળની બે જજોની બેન્ચે એ વાત પર આશ્વર્ય વ્યક્ત કર્યું હતું કે મૌલવીને નીચલી કોર્ટ અને હાઈકોર્ટ જામીન આપ્યા ન હતા. બેન્ચે પોતાના આદેશમાં કહ્યું હતું કે "દર વર્ષે સેમિનાર યોજાય છે અને તેમાં નીચલી અદાલતના ન્યાયાધીશોને એ જણાવવામાં આવ્યું હતું કે જામીનના મામલામાં તેમના વિવેકનો ઉપયોગ કેવી રીતે કરવો. તેમ છતાં ન્યાયાધીશો પોતાની મરજીથી જામીન આપવા અથવા નકારવાનો નિર્ણય લે છે. નીચલી અદાલતના જજે જો અરજીકર્તાને જામીન આપ્યા નહી ત્યારે ઓછામાં ઓછું હાઇકોર્ટ પાસેથી એ આશા રાખવામાં આવે છે કે તે એવું કરે.

યુપી સરકારે કોર્ટ સમક્ષ કઇ દલીલ રજૂ કરી?

સુનાવણી દરમિયાન મૌલવી તરફથી હાજર રહેલા વકીલે આરોપી 11 મહિનાથી કસ્ટડીમાં હતો. યુપી સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ એડવોકેટ જનરલ ગરિમા પ્રસાદે જણાવ્યું હતું કે, આઈપીસીની કલમ 504 અને 506 સિવાય ઉત્તર પ્રદેશના ગેરકાયદેસર ધર્માંતરણ વિરોધી કાયદા, ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધાર્મિક ધર્માંતરણ પ્રતિબંધ અધિનિયમ, 2021ની કલમો હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલો એક સગીરના બળજબરીથી ધર્મ પરિવર્તનનો છે. તેથી આ અત્યંત ગંભીર છે. આમાં, વ્યક્તિને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

કોર્ટે યુપી સરકારની દલીલ ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે યુપી સરકારના વકીલની દલીલોને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે જો અરજદાર વિરુદ્ધ પુરાવા હશે તો નીચલી કોર્ટ તેના પર વિચાર કરશે અને સજા નક્કી કરશે. હાલમાં આ મામલો જામીન માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ કેસમાં અરજદારને કસ્ટડીમાં રાખવાની કોઈ જરૂર હોય તેવું લાગતું નથી. તેથી તેમને જામીન આપવામાં આવી રહ્યા છે.

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget