શોધખોળ કરો

Twitter ઈન્ડિયાના હેડ મનીષ મહેશ્વરીની કરાઈ બદલી,  જાણો ક્યાં કરાઈ નિયુક્તિ 

ટ્વિટર ઈન્ડિયાના હેડ મનીષ મહેશ્વરીની  ટ્રાન્સફર કરવામાં આવી છે. કંપનીએ તેમને હવે અમેરીકાના સાનફ્રાન્સિસ્કોમાં નવી નિમણૂંક કરી છે.

ટ્વિટર ઈન્ડિયાના હેડ મનીષ મહેશ્વરીની  ટ્રાન્સફર કરવામાં આવી છે. કંપનીએ તેમને હવે અમેરીકાના સાનફ્રાન્સિસ્કોમાં નવી નિમણૂંક કરી છે. ત્યાં તેમને કંપનીના રેવન્યુ સ્ટ્રેટજી અને ઓપરેશન વિભાગમાં સીનિયર ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

ટ્વિટરના જાપાન અને એશિયા પેસેફિક વિસ્તારના વાઈસ પ્રેસિડેન્ટ Yu Sasamotoએ જણાવ્યું કે મનીશ મહેશ્વરી હજુ પણ કંપની સાથે જોડાયેલા રહ્યા છે. તેમને હવે એક નવી ભૂમિકા નિભાવવા માટે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો મોકલવામાં આવ્યા છે. તે ત્યાં કંપનીમાં સીનિયર ડાયરેક્ટરની જવાબદારી નિભાવશે.

ટ્વિટર કંપની લાંબા સમયથી વિવાદોમાં ચાલી રહી છે. કંપનીએ ટૂલકિટ કેસમાં ભાજપના અનેક નેતાઓના ટ્વિટ સામે 'હેરાફેરી' નો ટેગ લગાવ્યો હતો. આ સાથે દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સહિત ઘણા નેતાઓના ટ્વિટર હેન્ડલ્સને લોક કરી દીધા હતા. જોકે, સરકારના વિરોધ બાદ તે તમામના એકાઉન્ટ ફરીથી શરૂ થયા હતા.

રાજયસભા હોબાળોઃ વિશેષ સમિતિ કરશે તપાસ, કાયદાના જાણકારોની સલાહ લેવાઈ રહી છે

ચોમાસું સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાં હોબાળાની તપાસ એક વિશેષ સમિતિ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે એક સપ્તાહની અંદર રાજ્યસભાની ઘટનાની તપાસ માટે એક સમિતિની જાહેરાત કરવામાં આવશે. આ સમિતિમાં અડધો ડઝનથી એક ડઝન સભ્યો હશે. આ બાબતની તપાસ નીતિશાસ્ત્ર સમિતિને બદલે વિશેષ સમિતિ દ્વારા કરવામાં આવશે. હાલમાં ભૂતપૂર્વ સેક્રેટરી અને કાયદાના નિષ્ણાતો પાસેથી અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે.


બીજા બાજુ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ચોમાસુ સત્રમાં કેટલાક સાંસદોના ખરાબ વર્તન પર ચિંતા વ્યક્ત કરી છે.


બીજી તરફ સંસદમાં પક્ષ અને વિપક્ષની લડાઈ વચ્ચે રાજ્યસભા સચિવાલયે 11 ઓગસ્ટના રોજ રાજ્યસભાની અંદર થયેલા હોબાળા અંગે પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. અહેવાલ મુજબ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડોલા સેને હોબાળાના દિવસે દિવસે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી સાથે ગેરવર્તન કર્યું હતું. તેમણે માત્ર તેનો રસ્તો જ રોક્યો ન હતો પરંતુ પિયુષ ગોયલને ધક્કો પણ માર્યો હતો. જ્યારે સાંસદો ફૂલો દેવી નેતામ, છાયા વર્મા અને એલ્મરન કરીમ પર માર્શલો સાથે મારપીટ કરવાનો આરોપ છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર
Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Embed widget