શોધખોળ કરો

Coronavirus : દેશમાં વધતા કોરોના વાયરસના કેસો અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સતર્ક, આરોગ્ય સચિવે રાજ્યોને લખ્યો પત્ર

Corona in India : દેશમાં દરરોજ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતમાં કોરોનાના વધતા કેસ ફરી એકવાર લોકો માટે ખતરો બની શકે છે.

DELHI : દેશમાં ફરી એક વાર કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે.  દેશમાં વધતા જતા કોરોના વાયરસના કેસોને કારણે  કેન્દ્ર સરકાર સતર્ક થઇ છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવે રાજ્યોના અગ્ર સચિવોને કોરોના વાયરસના વધતા કેસો અંગે પત્ર લખ્યો છે.  આ પત્રમાં રાજ્યોને ટેસ્ટિંગ વધારવા સૂચના અપાઈ છે. RTPCR ટેસ્ટની સંખ્યા વધારવા સહિતની વિગતો દર્શાવવા પણ સૂચના અપાઈ છે. સેંપલના જીનોમ સિક્વન્સ માટે સૂચના અપાઈ છે. 

દેશમાં વધી રહ્યાં છે  કોરોના વાયરસના કેસ 
દેશમાં દરરોજ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતમાં કોરોનાના વધતા કેસ ફરી એકવાર લોકો માટે ખતરો બની શકે છે. ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 9 જૂનના રોજ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 7,240 નવા કેસ નોંધાયા છે. જોકે, મૃત્યુઆંક સ્થિર રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 8 લોકોના મોત થયા છે.કોરોનાના કેસોમાં વધારાને જોતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી અને કર્ણાટકમાં કોરોનાની સ્થિતિ પર નજીકથી નજર રાખવાનું શરૂ કર્યું છે. મંત્રાલયે તમામ રાજ્યોને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય પ્રેક્ટિસ જેવી પાંચ-પાંખવાળી વ્યૂહરચનાનું પાલન કરવા જણાવ્યું છે.
 
24 કલાકમાં 8 લોકોના મૃત્યુ સાથે 5,24,723 
દેશમાં કોરોના સંક્રમણના કેસોની સાથે સાથે સક્રિય કેસોની સંખ્યા પણ વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 8 દર્દીઓના મોત થયા છે. આ સાથે, હવે કોવિડથી મૃત્યુઆંક વધીને 5,24,723 થઈ ગયો છે. દેશમાં મૃત્યુ દર 1.21 છે. મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 3,591 લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે. રિકવરીના નવા આંકડા સાથે, દેશમાં ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,26,40,301 થઈ ગઈ છે.

દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 32 હજારને પાર
સક્રિય કેસની સંખ્યા 32,000 અથવા 32,498ને વટાવી ગઈ છે, જે કુલ કેસના 0.08 ટકા છે. તમને જણાવી દઈએ કે દેશમાં દૈનિક સકારાત્મકતા દર 2.13% છે. જ્યારે બાય પોઝીટીવીટી રેટ 1.31 ટકા છે. તે જ સમયે, રિકવરી રેટ 98.71 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં 194.59 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 15,43,748 ડોઝ બુધવારે જ આપવામાં આવ્યા હતા. ભારતમાં રસીકરણની કુલ સંખ્યા હવે વધીને 1,94,59,81,691 થઈ ગઈ છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget