શોધખોળ કરો

2027 પહેલા CM યોગીને હટાવી દેવામાં આવશે? કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કરી દીધી તસવીર

UP News: કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી પાર્ટી UPમાં કેવી રીતે આગળ વધશે કારણ કે ભાજપનો ઈતિહાસ નાની પાર્ટીઓને સમાપ્ત કરવાનો રહ્યો છે. આ પર તેમણે ચોંકાવનારો જવાબ આપ્યો.

Jayant Chaudhary on CM Yogi: ઉત્તર પ્રદેશની રાજનીતિમાં એક ચર્ચા આ પણ રહે છે કે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને 2027 પહેલા હટાવી દેવામાં આવશે. હવે આ મામલે કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ પ્રતિસાદ આપ્યો છે. રાષ્ટ્રીય લોકદલના અધ્યક્ષ જયંત ચૌધરીએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં NDAમાં સહયોગીઓની ભૂમિકા, વકફ (સંશોધન) બિલ, બજેટમાં જાહેર કરેલી રોજગારી યોજનાઓ અને NEET વિવાદ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી.

આ દરમિયાન જ્યારે કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું 2027ના ચૂંટણી જીતવા અને OBC મત પાછા મેળવવા માટે યોગી આદિત્યનાથને બદલી શકાય છે અને શું તમે NDAમાં જઈને કોઈ ભૂલ કરી છે. આ પ્રશ્ન પર રાલોદના મુખ્ય જયંત ચૌધરીએ સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે હું દૂધ ઢોળાઈ જવા પર રોતો નથી અને નહી હું ભવિષ્યનું પૂર્વાનુમાન લગાવનાર છું. NDAમાં જવાની બાબતે તેમણે કહ્યું કે હું કહી શકું છું કે આ એક યોગ્ય નિર્ણય હતો અને હું જ્યાં છું ત્યાં ખુશ છું.

UPમાં RLD કેવી રીતે આગળ વધશે

જ્યારે જયંત ચૌધરીને પૂછવામાં આવ્યું કે તમને શું લાગે છે કે તમારી પાર્ટી UPમાં કેવી રીતે આગળ વધશે કારણ કે ભાજપનો ઇતિહાસ નાની પાર્ટીઓને સમાપ્ત કરવાનો રહ્યો છે? આ પ્રશ્ન પર રાલોદના મુખ્યે કહ્યું કે જ્યારે તમે કોઈ બીજી પાર્ટી સાથે કામ કરી રહ્યા હોય છો ત્યારે તેઓ તે જ કરશે જે તેમના માટે શ્રેષ્ઠ હશે. અમે જેમને પણ પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે, તેમના સાથે આ જ વ્યવસ્થા રહી છે. મુદ્દો એ છે કે જ્યારે અમે બેઠા છીએ ત્યારે અમારે એકબીજાની સાથે આદર અને સમાન શરતો પર વર્તવું જોઈએ. અહીં સુધી કે PMના સ્તરે પણ મેં શોધી કાઢ્યું છે કે તેમને તે સંબંધની બારીક સમજ છે. રાલોદ ભાજપ માટે કોઈ અજાણ નથી, અમે અલગ થઈ ગયા હતા અને હવે અમે પાછા આવી ગયા છીએ.

નોંધનીય છે કે, રાષ્ટ્રીય લોકદળના નેતા અને કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર દ્વારા ધર્માંતરણ વિરોધી કાયદામાં કરાયેલા સુધારાનો વિરોધ કર્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં આ બીજી વખત છે જ્યારે રાજ્યસભાના સાંસદ જયંત ચૌધરીએ યોગી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. અગાઉ તેમણે કંવર યાત્રા દરમિયાન નેમ પ્લેટ લગાવવાના નિર્ણયનો પણ જોરદાર વિરોધ કર્યો હતો.

Kolkata Rape Murder Case: 'દરરોજ 90 બળાત્કાર થઈ રહ્યા છે!', કોલકાતા કાંડ પછી CM મમતાનો PM મોદીને પત્ર, આ 3 મોટી માંગણીઓ રજૂ કરી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking News: લેટ લતિફ સરકારી બાબુઓને લઈને સરકારે શું કર્યો પરિપત્ર?,જુઓ વીડિયોમાંNavsari Man Died In Canada: નવસારીના આધેડનું કેનેડામાં પોતાની કારમાં જ શંકાસ્પદ મોત,જુઓ વીડિયોRajkot Bus Accident: 60થી વધુ જાનૈયાઓ ભરેલી બસ પલટાઈ | Abp Asmita | 20-2-2025Gujarat Budget 2025: નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ કરશે રજુ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
Myths Vs Fact: શું દૂધમાં મખાના ઉકાળીને ખાવાથી વજન વધી જાય છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
Myths Vs Fact: શું દૂધમાં મખાના ઉકાળીને ખાવાથી વજન વધી જાય છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
જનરલ ટિકિટને લઇને નિયમ બદલી શકે છે ભારતીય રેલવે, કરોડો મુસાફરો પર થશે અસર
જનરલ ટિકિટને લઇને નિયમ બદલી શકે છે ભારતીય રેલવે, કરોડો મુસાફરો પર થશે અસર
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને પૂરજોશમાં તૈયારી, 1200 પોલીસ જવાનો રહેશે તૈનાત
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને પૂરજોશમાં તૈયારી, 1200 પોલીસ જવાનો રહેશે તૈનાત
Rekha Gupta Oath: રેખા ગુપ્તા આજે લેશે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ, જાણો સંભવિત મંત્રીઓની યાદી
Rekha Gupta Oath: રેખા ગુપ્તા આજે લેશે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ, જાણો સંભવિત મંત્રીઓની યાદી
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.