શોધખોળ કરો

Uttarkashi Tunnel Rescue: 17 દિવસો બાદ જિંદગીનો જંગ જીતીને બહાર આવશે 41 શ્રમિકો, જાણો કયા રાજ્યના કેટલા છે શ્રમિકો ?

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું ઓપરેશન લગભગ સફળ રહ્યું છે. ડ્રિલિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે કામદારો ગમે ત્યારે બહાર આવી શકે છે

Uttarkashi Tunnel News: ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું ઓપરેશન લગભગ સફળ રહ્યું છે. ડ્રિલિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે કામદારો ગમે ત્યારે બહાર આવી શકે છે. NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આશા છે કે બહુ જલદી સારા સમાચાર મળે. શ્રમિકોને ઝડપથી હૉસ્પિટલ લઇ જવા માટે ગ્રીન કૉરીડોર બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. શ્રમિકો બહાર આવતાની સાથે જ તેમને સ્વાસ્થ્ય તપાસ માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવશે. આ દરમિયાન અમે તમને શ્રમિકો સાથે જોડાયેલી દરેક માહિતી જણાવી રહ્યા છીએ. જાણો અહીં ટનલમાં 17 દિવસથી ફસાયેલા શ્રમિકો કયા રાજ્યમાંથી કેટલા છે....

આ રાજ્યોના રહેવાસી છે ફસાયલા શ્રમિકો 

ઉત્તરાખંડ - 2

હિમાચલ પ્રદેશ - 1

ઉત્તર પ્રદેશ - 8

બિહાર - 5

પશ્ચિમ બંગાળ - 3

આસામ - 2

ઝારખંડ - 15

ઓડિશા - 5


ટનલમાં ફસાયેલા શ્રમિકોના નામ 

ગબ્બર સિંહ નેગી, ઉત્તરાખંડ

સબાહ અહેમદ, બિહાર

સોનુ શાહ, બિહાર

મણિર તાલુકદાર, પશ્ચિમ બંગાળ

સેવિક પાખેરા, પશ્ચિમ બંગાળ

અખિલેશ કુમાર, યુ.પી

જયદેવ પરમાણિક, પશ્ચિમ બંગાળ

વીરેન્દ્ર કિસ્કુ, બિહાર

સપન મંડળ, ઓડિશા

સુશીલ કુમાર, બિહાર

વિશ્વજીત કુમાર, ઝારખંડ

સુબોધ કુમાર, ઝારખંડ

ભગવાન બત્રા, ઓડિશા

અંકિત, યુ.પી

રામ મિલન, યુપી

સત્યદેવ, યુ.પી

સંતોષ, યુ.પી

જય પ્રકાશ, યુપી

રામ સુંદર, ઉત્તરાખંડ

મનજીત, યુપી

અનિલ બેડિયા, ઝારખંડ

શ્રેજેન્દ્ર બેદિયા, ઝારખંડ

સુક્રમ, ઝારખંડ

ટીકુ સરદાર, ઝારખંડ

ગુણોધર, ઝારખંડ

રણજીત, ઝારખંડ

રવિન્દ્ર, ઝારખંડ

સમીર, ઝારખંડ

વિશેષ નાયક, ઓડિશા

રાજુ નાયક, ઓડિશા

મહાદેવ, ઝારખંડ

મુડતુ મુર્મ, ઝારખંડ

ધીરેન, ઓડિશા

ચમરા ઉરાવ, ઝારખંડ

વિજય હોરો, ઝારખંડ

ગણપતિ, ઝારખંડ

સંજય, આસામ

રામ પ્રસાદ, આસામ

વિશાલ, હિમાચલ પ્રદેશ

પુષ્કર, ઉત્તરાખંડ

દીપક કુમાર, બિહાર

ટનલની બહાર એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી હતી

મુખ્યમંત્રી પુષ્કર ધામી શું બોલ્યા
મુખ્યમંત્રી પુષ્કર ધામીએ લખ્યુ હતું કે બાબા બૌખ નાગજીની અસીમ કૃપા, કરોડો દેશવાસીઓની પ્રાર્થના અને રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા તમામ બચાવદળના કર્મચારીઓના અથાગ પ્રયત્નોના પરિણામ સ્વરૂપે મજૂરોને બહાર કાઢવા માટે ટનલમા પાઇપ નાખવાનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. જલદી તમામ મજૂર ભાઇઓને બહાર કાઢવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
Embed widget