શોધખોળ કરો

કોરોના વેક્સિનના બંને ડોઝ લીઘેલી વ્યક્તિ સંક્રમિત થાય તો તે અન્યને ચેપ લગાવી શકે છે? જાણો શું કહ્યું એકસ્પર્ટે

દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. સંક્રમણની રફતારને કાબૂમાં લેવા દેશમાં વેક્સિનેશન પણ ઝડપી બનાવી દેવાયું છે જો કે વેક્સિન લીધા બાદ પણ સંક્રમણ લાગી શકે છે આટલું જ નહીં વેક્સિન લેનાર વ્યક્તિ જો સંક્રમિત થાય તો તે અન્યને પણ ઇન્ફેકશન લગાવી શકે છે. આ મામલે નષ્ણાતોએ શું કહ્યું જાણીએ

દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. સંક્રમણની રફતારને કાબૂમાં લેવા દેશમાં વેક્સિનેશન પણ ઝડપી બનાવી દેવાયું છે જો કે વેક્સિન લીધા બાદ પણ સંક્રમણ લાગી શકે છે આટલું જ નહીં વેક્સિન લેનાર વ્યક્તિ જો સંક્રમિત થાય તો તે અન્યને પણ ઇન્ફેકશન લગાવી શકે છે. આ મામલે નષ્ણાતોએ શું કહ્યું જાણીએ

દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. તો બીજી તરફ દેશભરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. જો કે વેક્સિનેશનને લઇને એક કેટલીક ભ્રામિક માન્યતાઓ પણ જોવા મળી રહી છે. કેટલાક લોકો એવી પણ માન્યતા ધરાવે છે કે, વેક્સિનેટ થયા બાદ તેમને સંક્રમણ નથી લાગતું પરંતુ આ વેક્સિનેટ વ્યક્તિ પણ સંક્રમિત થઇ શકે છે. જો કે વેક્સિનેટ વ્યક્તિ માટે સંક્રમણ મોટા ભાગે ઘાતક નથી બનતું અને તે ઝડપથી રિકવર થાય છે. જો કે વેક્સેનેટ વ્યક્તિ જો સંક્રમિત થાય તો તે અન્યને પણ ઇન્ફેક્શન લગાવી શકે છે.

નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના અહેવાલમાં લોકોને ચેતાવણી અપાઇ છે કે, રસી લઈ લીધા પછી જો વ્યક્તિ સંક્રમિત થાય તો તે તેમના સંપર્કમાં આવેલી બીજી વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે છે.

નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના ઈમ્યુનોલોજિસ્ટ ડૉ. સત્યજીત રથના જણાવ્યાં મુજબ  વેક્સિન લીધા પછી પણ સાવધાની રાખવી જરૂરી છે. એક્સપર્ટના મત મુજબ રસી લેનારી વ્યક્તિને કોરોનાનો  ખતરો ઘટી જાય છે. અથવા તે સંક્રમિત થાય તો ગંભીર સ્થિતિ મોટાભાગે સામે આવતી નથી. જો કે વેક્સિનેટ વ્યક્તિ જો સંક્રમિત થાય તો તે અન્યને સંક્રમણ ચોક્કસ લગાવી શકે છે.

એકસ્પર્ટના જણાવ્યાં મુજબ વેક્સિન લીધા બાદ ટ્રાન્સમિશીબિલિટી એટલે કે રોગ ફેલાવવાની શક્યતા ઘટતી નથી. વેક્સિનેટ વ્યક્તિ પણ જો સંક્રમિત થાય તો તે અન્યને કોરોનાગ્રસ્ત કરી શકે છે. આ કારણે જ નિષ્ણાતો વેકિસનેટ લીધા બાદ પણ કોવિડ-19ના પ્રોટોકોલને પાલન કરવા પર હંમેશા ભાર મૂકે છે. વેકિસનેટ વ્યક્તએ પણ સામાજિક અંતર, માસ્ક સહિતના પ્રોટોકોલનું પાલન કરવું જોઇએ. એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, નવો  સ્ટ્રેઇન વધુ ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. તેથી વધુ સાવધાનીની જરૂર છે જ્યારે લોકો વધુ લાપરવાહ બન્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
Embed widget