શોધખોળ કરો

કોરોના વેક્સિનના બંને ડોઝ લીઘેલી વ્યક્તિ સંક્રમિત થાય તો તે અન્યને ચેપ લગાવી શકે છે? જાણો શું કહ્યું એકસ્પર્ટે

દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. સંક્રમણની રફતારને કાબૂમાં લેવા દેશમાં વેક્સિનેશન પણ ઝડપી બનાવી દેવાયું છે જો કે વેક્સિન લીધા બાદ પણ સંક્રમણ લાગી શકે છે આટલું જ નહીં વેક્સિન લેનાર વ્યક્તિ જો સંક્રમિત થાય તો તે અન્યને પણ ઇન્ફેકશન લગાવી શકે છે. આ મામલે નષ્ણાતોએ શું કહ્યું જાણીએ

દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. સંક્રમણની રફતારને કાબૂમાં લેવા દેશમાં વેક્સિનેશન પણ ઝડપી બનાવી દેવાયું છે જો કે વેક્સિન લીધા બાદ પણ સંક્રમણ લાગી શકે છે આટલું જ નહીં વેક્સિન લેનાર વ્યક્તિ જો સંક્રમિત થાય તો તે અન્યને પણ ઇન્ફેકશન લગાવી શકે છે. આ મામલે નષ્ણાતોએ શું કહ્યું જાણીએ

દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. તો બીજી તરફ દેશભરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. જો કે વેક્સિનેશનને લઇને એક કેટલીક ભ્રામિક માન્યતાઓ પણ જોવા મળી રહી છે. કેટલાક લોકો એવી પણ માન્યતા ધરાવે છે કે, વેક્સિનેટ થયા બાદ તેમને સંક્રમણ નથી લાગતું પરંતુ આ વેક્સિનેટ વ્યક્તિ પણ સંક્રમિત થઇ શકે છે. જો કે વેક્સિનેટ વ્યક્તિ માટે સંક્રમણ મોટા ભાગે ઘાતક નથી બનતું અને તે ઝડપથી રિકવર થાય છે. જો કે વેક્સેનેટ વ્યક્તિ જો સંક્રમિત થાય તો તે અન્યને પણ ઇન્ફેક્શન લગાવી શકે છે.

નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના અહેવાલમાં લોકોને ચેતાવણી અપાઇ છે કે, રસી લઈ લીધા પછી જો વ્યક્તિ સંક્રમિત થાય તો તે તેમના સંપર્કમાં આવેલી બીજી વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે છે.

નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના ઈમ્યુનોલોજિસ્ટ ડૉ. સત્યજીત રથના જણાવ્યાં મુજબ  વેક્સિન લીધા પછી પણ સાવધાની રાખવી જરૂરી છે. એક્સપર્ટના મત મુજબ રસી લેનારી વ્યક્તિને કોરોનાનો  ખતરો ઘટી જાય છે. અથવા તે સંક્રમિત થાય તો ગંભીર સ્થિતિ મોટાભાગે સામે આવતી નથી. જો કે વેક્સિનેટ વ્યક્તિ જો સંક્રમિત થાય તો તે અન્યને સંક્રમણ ચોક્કસ લગાવી શકે છે.

એકસ્પર્ટના જણાવ્યાં મુજબ વેક્સિન લીધા બાદ ટ્રાન્સમિશીબિલિટી એટલે કે રોગ ફેલાવવાની શક્યતા ઘટતી નથી. વેક્સિનેટ વ્યક્તિ પણ જો સંક્રમિત થાય તો તે અન્યને કોરોનાગ્રસ્ત કરી શકે છે. આ કારણે જ નિષ્ણાતો વેકિસનેટ લીધા બાદ પણ કોવિડ-19ના પ્રોટોકોલને પાલન કરવા પર હંમેશા ભાર મૂકે છે. વેકિસનેટ વ્યક્તએ પણ સામાજિક અંતર, માસ્ક સહિતના પ્રોટોકોલનું પાલન કરવું જોઇએ. એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, નવો  સ્ટ્રેઇન વધુ ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. તેથી વધુ સાવધાનીની જરૂર છે જ્યારે લોકો વધુ લાપરવાહ બન્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું-
Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું- "દુશ્મન શક્તિશાળી છે." યુદ્ધ સમાપ્ત કરવા અંગે શું કહ્યું?
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...
ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...
IPL 2026 પોઈન્ટ ટેબલ: વરસાદે ધોઈ નાખી કોલકાતા પંજાબની મેચ, ફ્રી ના એક પોઈન્ટથી પંજાબને થયો મોટો ફાયદો!
IPL 2026 પોઈન્ટ ટેબલ: વરસાદે ધોઈ નાખી કોલકાતા પંજાબની મેચ, ફ્રી ના એક પોઈન્ટથી પંજાબને થયો મોટો ફાયદો!
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Embed widget