શોધખોળ કરો

કોરોનાની આ વેક્સિનની અસર 6 મહિના બાદ 50%થી પણ ઓછી થઇ જાય છે. રિસર્ચમાં થયો ચિંતાજનક ખુલાસો

કોરોનાની મહામારીમાં વેક્સિન જ એક રક્ષા કવચ છે. આ સ્થિતિમાં વેક્સિનના સાઇડ ઇફેક્ટથી લઇને તેના અસરકારકતા પર સમયાંતરે શોધ થતી રહે છે.

Coraona vaccine effect:કોરોનાની મહામારીમાં વેક્સિન જ એક રક્ષા કવચ છે. આ સ્થિતિમાં વેક્સિનના સાઇડ ઇફેક્ટથી લઇને તેના અસરકારકતા પર સમયાંતરે શોધ થતી રહે છે.

કોરોના વેક્સિન સાથે જોડાયેલા શોધમાં જણાવવવામાં આવ્યું કે,માત્ર 6 મહિના બાદ કોરોના રસીની અસર ધીમે ધીમે ખતમ થઇ જાય છે.

કોરોનાની જંગ સામે લડત આપતી વેક્સિન મુદ્દે તાજેતરમાં જ એક રિસર્ચ થયું હતું. તેની અસરકારતા કેટલા સમય સુધી રહી છે. તે મુદ્દે રિસર્ચ થયું હતું. જેના તારણે ચિંતા વધારી છે. બ્રિટેનમાં થયેલા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, 6 મહિના બાદ કોરોનાની વેક્સિનનીઅ અસર ઓછી થઇ જાય છે. રિસર્ચમાં એ વાત પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે કે, કોવિડ વેક્સિનના બે ડોઝ બાદ બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવે. બ્રિટેનમાં થયેલ આ રિસર્ચ ફાઇઝર/બાયોટેક અને ઓકસફોર્ડ/એસ્ટ્રેજનેકા કોવિડ વેક્સિનને લઇને કરવામાં આવી છે.

રોઇટરર્સના રિપોર્ટ મુજબ ફાઇઝર રસી કોરોનાને માત આપવામાં 88% કારગર છે. જો કે બંને ડોઝની અસરકારતા પાંચથી છ મહિનામાં ખતમ થઇ જાય છે. આ બ્રિટેનના  zoe covid શોધનું તારણ છે કે,  આ પ્રકારનું  એસ્ટ્રેજેનેકાનું કોરોના રસી  77 ટકા પ્રભાવી છે.  તેની અસર 4થી5 મહિના બાદ માત્ર 67% રહી જાય છે.

આવનાર મહિનામાં ઓછી થઇ શકે અસર

Zoe લિમિટેડના ફાઉન્ડર અને પ્રિન્સિપાલ  ઇન્વેસ્ટિગેટર ટીમ  સ્પેકટરે કહ્યું છે કે, પ્રોટેકશન આવનાર સમયમાં ઓછી થઇ શકે છે. પ્રોટેકશન 50 ટકાથી પણ ઓછું થઇ શકે છે. આવું થવાની વધુ શક્યતા વૃદ્ધ લોકો અને હેલ્થ વર્કસમાં વધુ છે.

 

ઉલ્લેખનિય છે કે, કેટલાક યૂરોપિયન દેશ કોવિડ વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાનો પ્લાન બનાવી રહ્યાં છે.કહેવામાં આવી રહ્યું છે કે, આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે, નિષ્ણાત માને છે કે, વેક્સિનની સમય સાથે ઓછી થતી અસરને માત્ર આપણે મૂક દર્શક બનીને જોઇ  ન શકીએ. આ માટે બૂસ્ટર ડોઝ તૈયારી કરીને જ મહામારીના ભંયકર સ્વરૂપથી બચી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Embed widget