શોધખોળ કરો

Vastu Tips: રોગોથી દૂર રાખે છે વાસ્તુ મુજબ બનેલ કિચન, અપનાવો આ નિયમ

વાસ્તુશાસ્ત્ર મુખ્ય દિશાઓ પર આધારિત છે. વાસ્તુ શાસ્ત્રના નિયમને અનુસરવાથી ઘરમાં ખુશહાલી આવે છે. ઘરમાં કિચન મહત્વપૂર્ણ સ્થાન છે. આ સ્થિતિમાં રસોઇઘર પણ વાસ્તુ મુજબ હોય તે જરૂરી છે. જો વાસ્તુના નિયમને ધ્યાનમાં રાખીને રસોઇ ઘર બનાવવામાં આવે તો રોગ અને કલેશ બંને ઘરથી દૂર રહે છે.

વાસ્તુશાસ્ત્ર મુખ્ય દિશાઓ પર આધારિત છે. વાસ્તુ શાસ્ત્રના નિયમને અનુસરવાથી ઘરમાં ખુશહાલી આવે છે. ઘરમાં કિચન મહત્વપૂર્ણ સ્થાન છે. આ સ્થિતિમાં રસોઇઘર પણ વાસ્તુ મુજબ હોય તે જરૂરી છે. જો વાસ્તુના નિયમને ધ્યાનમાં રાખીને રસોઇ ઘર બનાવવામાં આવે તો રોગ અને કલેશ બંને ઘરથી દૂર રહે છે.

કહેવાય છે કે, વાસ્તુમાં દરેક વસ્તુનો ઇલાજ છે. જો વાસ્તુના નિયમ મુજબ ઘરનું બાંધકામ કરવામાં આવે તો કેટલીક સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. વાસ્તુશાસ્ત્ર મુખત્વે દિશાઓનુ જ્ઞાન છે. જેનાથી ઘરમાં ખુશહાલી આવે છે અને રોગ દ્રરિદ્રતા ક્લેશ દૂર રહે છે. 

આ છે ઘરની યોગ્ય દિશા
રસોઇઘર બનાવતી વખતે હંમેશા આ વાતનું ધ્યાન રાખો, આપનું કિચન અગ્નિ કોણમાં હોય. તેનાથી ફાયદો થાય છે. આ દિશામાં રસોઇ ઘર હોય તો અન્ન અને ઘનની બરબાદી નથી થતી. ઘરના સદસ્યોનું પેટ ક્યારેય ખરાબ નથી થતું. 

કરો આ ઉપાય
હવે સવાલ એ પણ છે કે, જો આપનું કિચન અગ્નિ દિશા સિવાય અન્ય ખૂણામાં બન્યું હોય તો શું કરી શકીએ. આ સ્થિતિમાં આપ રસોઇઘરની ઉત્તર દિશામાં સિંદૂરી ગણપતિની તસવીર લગાવી જોઇએ. આ ઉપાયથી વાસ્તુદોષનું નિવારણ થાય છે. 

આ દિશામાં રાખો ગેસ
કિચનની દિશા નક્કી થયા બાદ  કિચનની ગેસનું સ્થાન એવી દિશામાં રાખવું જોઇએ કે રસોઇ કરનારનું મોં પૂર્વ દિશા તરફ રહે. આ રીતે ગેસ રાખવાથી ઘરમાં બરકત રહે છે અને ધન ધાનની વૃદ્ધિ થતી રહે છે. 

રંગોનો ખ્યાલ રાખો
દિશાની જેમ રંગ પણ વાસ્તુશાસ્ત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. કિચનમાં થોડા બ્રાઇટ કલરને શુભ મનાય છે. નારંગી, આસમાની, લાઇટ બ્લુ, કલરને કિચન માટે અવોઇડ કરવો


આ દિશામાં ભોજન કરવું
ભોજન બનાવવાની સાથે ભોજનની દિશા કઇ હોવી જોઇએ, આ મુદે પણ વાસ્તુ શાસ્ત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. જો આપનો ડાઇનિંગ એરિયા કિચન એરિયામાં હોય તો ભોજન લેનારનું મોં પૂર્વ દિશા તરફ રહે તે જરૂરી છે. આ રીતે ભોજન કરવાથી પેટ સંબંધિત કોઇ બીમારી થતી નથી અને પાચન સંબંધિત સમસ્યાની સમસ્યા પણ નથી નડતી.  

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વ્યક્તિ પર હથિયારથી હુમલો, એટેક બાદ કટ્ટરપંથીઓએ લગાવી આગ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વ્યક્તિ પર હથિયારથી હુમલો, એટેક બાદ કટ્ટરપંથીઓએ લગાવી આગ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Embed widget