શોધખોળ કરો

TMCએ સવાલ ઉઠાવતા આખરે ક્યા સાંસદે રાજયસભા પદથી આપ્યું રાજીનામુ, હવે ભાજપની ટિકિટ પર ક્યાંથી લડશે ચૂંટણી?

રાજ્યસભાના સદસ્ય સ્વપન દાસગુપ્તાએ રાજ્યસભાથી રાજીનામુ આપ્યું છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તેમને ભાજપે ટિકિટ આપી છે. સ્વપ્ન દાસગુપ્તા રાજ્યસભાના મનોમાનિત સદસ્ય છે, તેથી તે કોઇ પાર્ટીથી ચૂંટણી ન લડી શકે...

ભાજપે રાજ્યસભાના સભ્યને સ્વપ્ન દાસગુપ્તને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપતા તૃણમૃલે આ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે, સ્વપ્ન દાસગુપ્તા રાજ્યસભાના મનોમાનિત સદસ્ય છે, તેથી તે કોઇ પાર્ટીથી ચૂંટણી ન લડી શકે...આ મુદ્દે ટીએમસીના સવાલો ઉઠતાં આખરે સ્વપ્ન દાસગુપ્તાએ રાજીનામું આપી દીધું છે.

રાજ્યસભાના સદસ્ય સ્વપન દાસગુપ્તાએ રાજ્યસભાથી રાજીનામુ આપ્યું છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તેમને ભાજપે ટિકિટ આપી છે. સ્વપ્ન દાસગુપ્તા રાજ્યસભાના મનોમાનિત સદસ્ય છે, તેથી તે કોઇ પાર્ટીથી ચૂંટણી ન લડી શકે...

ભાજપે રાજ્યસભાના સભ્યને સ્વપ્ન દાસગુપ્તને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપતા તૃણમૃલે આ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે, સ્વપ્ન દાસગુપ્તા રાજ્યસભાના મનોમાનિત સદસ્ય છે, તેથી તે કોઇ પાર્ટીથી ચૂંટણી ન લડી શકે...આ મુદ્દે ટીએમસીના સવાલો ઉઠતાં આખરે સ્વપ્ન દાસગુપ્તાએ રાજીનામું આપી દીધું છે.

સ્વપ્ન દાસગુપ્તા  હુગલી જિલ્લાની તારકેશ્વર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે પશ્ચિમ બંગાળને જીતવા માટે લોકપ્રિય ચહેરાને ચૂંટણીના મેદાને ઉતાર્યાં છે. ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળમાં  વિધાનસભાની ચૂંટણી 6 એપ્રિલના રોજ યોજાનાર છે.  ત્રીજા તબક્કાના મતદાન માટે રવિવારે ભાજપે 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં સ્વપ્ન દાસગુપ્તાનું નામ પણ જાહેર કરવામાં આવ્યુ હતું..

શું છે સમગ્ર મામલો

સાંસદ મોઈત્રાએ ટ્વીટમાં લખ્યું હતું કે, સ્વપ્ન દાસગુપ્તા પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર છે. બંધારણની 10મી અનુસૂચિ પ્રમાણે જો રાજ્યસભાના કોઈ નામાંકિત સાંસદ શપથ ગ્રહણ કર્યા અને તેના 6 મહિનાની અવધિ સમાપ્ત થયા બાદ કોઈ રાજકીય પાર્ટીમાં સામેલ થાય તો તેને રાજ્યસભાની સદસ્યતા માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવે છે. તેમને એપ્રિલ 2016માં શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા જે હજુ ચાલુ છે. હવે તેમને ભાજપમાં જોડાવા બદલ અયોગ્ય ઘોષિત કરવા જોઈએ. જેના પગલે દાસગુપ્તાએ રાજ્યસભાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Manmohan Singh: ડૉક્ટર મનમોહન સિંહે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી કર્યો હતો અભ્યાસ, જાણો કેટલા મળ્યા હતા પુરસ્કાર?
Manmohan Singh: ડૉક્ટર મનમોહન સિંહે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી કર્યો હતો અભ્યાસ, જાણો કેટલા મળ્યા હતા પુરસ્કાર?
Embed widget