શોધખોળ કરો

શું વેક્સિન લીધા બાદ સંક્રમણની શક્યતા વધી જાય છે? શું છે કોરોના રસીની 5 માન્યતા અને ગેરમાન્યતા, જાણો એકસ્પર્ટનો મત

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં બાળકો અને યુવા પણ સંક્રમિત થઇ રહ્યાં છે. કેટલીક જગ્યા પર ઓક્સિજનની કમીના કારણે દર્દી અને તેના સ્વજન પરેશાન છે. લાખોની સંખ્યામાં 24 કલાકમાં લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં વેક્સિન જ એક આશાનું કિરણ છે. જો કે વેક્સિનેટ પણ સંક્રમિત થતાં લોકોને વેક્સિન મુદ્દે કેટલીક શંકા-કુશંકા છે. તો વેક્સિનનું મીથ અને સત્ય શું છે જાણીએ...

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં બાળકો અને યુવા પણ સંક્રમિત થઇ રહ્યાં છે. કેટલીક જગ્યા પર ઓક્સિજનની કમીના કારણે દર્દી અને તેના સ્વજન પરેશાન છે. લાખોની સંખ્યામાં 24 કલાકમાં લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં વેક્સિન જ એક આશાનું કિરણ છે. જો કે વેક્સિનેટ પણ સંક્રમિત થતાં લોકોને વેક્સિન મુદ્દે કેટલીક શંકા-કુશંકા છે. તો વેક્સિનનું મીથ અને સત્ય શું છે જાણીએ...

વેક્સિન બહુ ઝડપથી બનાવાય છે તો સુરક્ષિત છે?

સત્ય:  તેનો જવાબ છે, હા,કોરોનામાં વૈજ્ઞાનિકો પર દબાણ હતુ કે તે ઝડપથી કોરોના વેક્સિન લાવે. આ સ્થિતિમાં વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી અને તેમણે એક વર્ષમાં જ વેક્સિન તૈયાર કરી લીધી. જો કે એવું નથી કે, વેક્સિન બનાવતી વખતે બધા માપદંડોનું પાલન થયું છે. જો કે વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે.

મીથ:મને કોરોના સંક્રમણ થઇ ગયું છે, શું હું વેક્સિન લગાવું?

સત્ય:ડોક્ટરના જણાવ્યાં મુજબ જેમને પણ કોરોના થઇ ગયો છે. તેવા લોકો બીજી વખત સંક્રમિત થઇ શકે છે. આ સ્થિતિમાં સંક્રમણ બાદ બનેલી એન્ટી બોડી વાયરસ સામે લડવામાં મત કરે છે. આ સાથે વેક્સિન લગાવ્યાં બાદ આપ વધુ સુરક્ષિત થઇ જાવ છો. બીજી વખત સંક્રમણ થયું તો પણ આ  ગંભીર બીમાર નહીં પડો.

મીથ: જો વેક્સિન લગાવું તો મને કોરોના થઇ જશે?

સત્ય:  આ માન્યતા સંપૂર્ણ પાયાવિહોણી છે. કોવિડ-19ની વેક્સિન આપને સંક્રમિત નથી કરતી.કોવિડની કોઇપણ વેક્સિનમાં જીવિત વાયરસનો ઉપયોગ નથી કરાયો. બસ વેક્સિન લાગ્યા બાદ હળવો તાવ, શરદી જેવા લક્ષણો જોવા મળે છે.

મીથ: મેં ફ્લુની વેક્સિન લીધી છે તો શું તેનાથી કોવિડ-19થી રક્ષણ મળી શકે?

એક્સપર્ટે જણાવ્યાં અનુસારે ફ્લૂની વેક્સિન કોવિડથી રક્ષણ નહીં આપે. જો ફલૂની વેક્સિન લીધી હશે તો પણ આપને કોરોના વેક્સિન તો લેવી જ જોઇએ.

મીથ:વેક્સિન લીધા બાદ હું માસ્ક વિના ફરી શકું છું?

ના, વેક્સિન લીધા બાદ પણ માસ્ક પહેરવું જરૂરીથી વેક્સન 100 ટકા કોવિડના સંક્રમણથી નથી બચાવતી.

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget