શોધખોળ કરો

શું વેક્સિન લીધા બાદ સંક્રમણની શક્યતા વધી જાય છે? શું છે કોરોના રસીની 5 માન્યતા અને ગેરમાન્યતા, જાણો એકસ્પર્ટનો મત

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં બાળકો અને યુવા પણ સંક્રમિત થઇ રહ્યાં છે. કેટલીક જગ્યા પર ઓક્સિજનની કમીના કારણે દર્દી અને તેના સ્વજન પરેશાન છે. લાખોની સંખ્યામાં 24 કલાકમાં લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં વેક્સિન જ એક આશાનું કિરણ છે. જો કે વેક્સિનેટ પણ સંક્રમિત થતાં લોકોને વેક્સિન મુદ્દે કેટલીક શંકા-કુશંકા છે. તો વેક્સિનનું મીથ અને સત્ય શું છે જાણીએ...

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં બાળકો અને યુવા પણ સંક્રમિત થઇ રહ્યાં છે. કેટલીક જગ્યા પર ઓક્સિજનની કમીના કારણે દર્દી અને તેના સ્વજન પરેશાન છે. લાખોની સંખ્યામાં 24 કલાકમાં લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં વેક્સિન જ એક આશાનું કિરણ છે. જો કે વેક્સિનેટ પણ સંક્રમિત થતાં લોકોને વેક્સિન મુદ્દે કેટલીક શંકા-કુશંકા છે. તો વેક્સિનનું મીથ અને સત્ય શું છે જાણીએ...

વેક્સિન બહુ ઝડપથી બનાવાય છે તો સુરક્ષિત છે?

સત્ય:  તેનો જવાબ છે, હા,કોરોનામાં વૈજ્ઞાનિકો પર દબાણ હતુ કે તે ઝડપથી કોરોના વેક્સિન લાવે. આ સ્થિતિમાં વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી અને તેમણે એક વર્ષમાં જ વેક્સિન તૈયાર કરી લીધી. જો કે એવું નથી કે, વેક્સિન બનાવતી વખતે બધા માપદંડોનું પાલન થયું છે. જો કે વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે.

મીથ:મને કોરોના સંક્રમણ થઇ ગયું છે, શું હું વેક્સિન લગાવું?

સત્ય:ડોક્ટરના જણાવ્યાં મુજબ જેમને પણ કોરોના થઇ ગયો છે. તેવા લોકો બીજી વખત સંક્રમિત થઇ શકે છે. આ સ્થિતિમાં સંક્રમણ બાદ બનેલી એન્ટી બોડી વાયરસ સામે લડવામાં મત કરે છે. આ સાથે વેક્સિન લગાવ્યાં બાદ આપ વધુ સુરક્ષિત થઇ જાવ છો. બીજી વખત સંક્રમણ થયું તો પણ આ  ગંભીર બીમાર નહીં પડો.

મીથ: જો વેક્સિન લગાવું તો મને કોરોના થઇ જશે?

સત્ય:  આ માન્યતા સંપૂર્ણ પાયાવિહોણી છે. કોવિડ-19ની વેક્સિન આપને સંક્રમિત નથી કરતી.કોવિડની કોઇપણ વેક્સિનમાં જીવિત વાયરસનો ઉપયોગ નથી કરાયો. બસ વેક્સિન લાગ્યા બાદ હળવો તાવ, શરદી જેવા લક્ષણો જોવા મળે છે.

મીથ: મેં ફ્લુની વેક્સિન લીધી છે તો શું તેનાથી કોવિડ-19થી રક્ષણ મળી શકે?

એક્સપર્ટે જણાવ્યાં અનુસારે ફ્લૂની વેક્સિન કોવિડથી રક્ષણ નહીં આપે. જો ફલૂની વેક્સિન લીધી હશે તો પણ આપને કોરોના વેક્સિન તો લેવી જ જોઇએ.

મીથ:વેક્સિન લીધા બાદ હું માસ્ક વિના ફરી શકું છું?

ના, વેક્સિન લીધા બાદ પણ માસ્ક પહેરવું જરૂરીથી વેક્સન 100 ટકા કોવિડના સંક્રમણથી નથી બચાવતી.

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Advertisement

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
Putin India Visit: ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે? જાણો મેડિકલ સાયન્સમાં આવેલી આ ક્રાંતિ વિશે
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે?
"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Embed widget