શોધખોળ કરો

ભારતમાં કોરોના થર્ડ વેવ ક્યારે આવશે ? ભારત આ ત્રીજી લહેર માટે તૈયાર છે કે નહીં ? જાણો મોટા સમાચાર

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ સમય દરમિયાન એક્સપર્ટ દેશમાં ત્રીજી લહેર આવવાના પણ સંકેત આપી રહ્ચાં છે. ત્રીજી લહેર ક્યારે આવશે અને ત્રીજી લહેર માટે ભારતમાં શું તૈયારી છે. તેના પર કાનપુર આઇઆઇટીએ સ્ટડી કર્યું છે.

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ સમય દરમિયાન એક્સપર્ટ દેશમાં ત્રીજી લહેર આવવાના પણ સંકેત આપી રહ્ચાં છે. ત્રીજી લહેર ક્યારે આવશે અને ત્રીજી લહેર માટે ભારતમાં શું તૈયારી છે. તેના પર કાનપુર આઇઆઇટીએ સ્ટડી કર્યું છે. 

IIT કાનપુરના અઘ્યયયન મુજબ ભારતમાં કોોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબરના શરૂઆતમાં આવી શકે છે. ભારતની કોરોનાની ત્રીજી લહેર માટે કેટલી તૈયારી છે, તે મુદ્દે પણ કાનપુર આઇઆઇટીએ સ્ટડી બાદ એક રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં ત્રીજી લહેર માટે ભારતની તૈયારીને અપૂરતી બતાવવામાં આવી છે. ત્રીજી લહેરની ભંયકરતાને ઓછી કરવા માટે વેક્સિનેશનને તેજ બનાવવું જરૂરી છે પરંતુ હાલ દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા પણ ખોરવાઇ રહી છે. અપરૂતા વેક્સિનના સ્ટોકના કારણે વેક્સિનેશનની પ્રક્રિયામાં પણ અવરોધ આવી રહ્યાં છે. ત્રીજી લહેરની તૈયારી માટે  આ સૌથી ચિંતાજનક બાબત છે. ભારતીય વસ્તીના લગભગ 9.2 ટકા લોકોએ ઓછામાં ઓછું પ્રથમ ડોઝ મેળવ્યો છે. દૈનિક રસીકરણનાં લક્ષ્યાંકો ફક્ત ચારથી પાંચ મિલિયન જેટલા ગુણ જેટલા છે.

વેક્સિનેશન મોટો પડકાર
5એપ્રિલે દેશમાં સૌથી વધુ   43,00,966 લોકોએ વેક્સિન લીધી હતી પરંતુ  9 મેના રોજ, આ દરમાં 84 ટકાનો ઘટાડો થયો. હવે થર્ડ વેવનો સામનો કરવા માટે 120 કરોડ લોકોનું પાંચ મહિનામાં વેક્સિનેશન થવું જોઇએ. પરંતુ હાલ વેક્સિનની કમીને કારણે આ લક્ષ્યને પાર કરવું સરળ નથી લાગતું.  આસ્થિતિનને જોતો દિલ્હી, ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશે રસી ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડર લગાવવાનો નિર્ણય લીધો છે.

ત્રીજી લહેરમાંમાં લોકોએ કોરોના વાયરસના મ્યૂટન્ટેશન માટે તૈયાર રહેવું જરૂરી છે. આ માટે જરૂરી છે કે, લોકોએ કોવિડના પ્રોટોકોલનું ચુસ્તાથી પાલન કરવું અને માસ્ક અને સામાજિક અંતર સહિતના નિયમોનું પાલન કરવું ,જો કે  આ સમય દરમિયાન થતાં કુંભમેળા અને હૈદરાબાદમાં યોજાયેલી જાહેર નમાઝ જેવા કાર્યક્રમો સ્થિતિને વધુ ગંભીર બનાવવા માટે જવાબદાર છે. આ લોકો સુપરસ્પેડર બનીને વાયરસને વધુ ફેલાવવમાં મદદગાર થાય છે. વેક્સિનેશન પહેલા મુદ્દે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. 

ઓક્સિજનની પ્રોપર સપ્લાય નથી
કાનપુર આઇઆઇટીએ સ્ટડી રિપોર્ટમાં જણાવવમાં આવ્યું કે, જો કોરોનાની બીજી લહેરથી સીખવામાં આવે તો ત્રીજી લહેરની ભયંકરતાને ઘટાડી શકાય. જો કે આ માટે રાજિકિય ઇછાશક્તિ મહત્વની છે. બીજી લહેરમાં વિદેશથી ઓક્સિજનની સપ્લાય કરવા છતાં પણ ઓક્સિજનની ડિમાન્ડને પુરી નથી કરી શકાય. ઓક્સિજનની સપ્લાય માટેનું અયોગ્ય મેનેજમેન્ટ પર મહામારીમાં એક પડકારરૂપ છે.  આ દરેક ક્ષતિની પૂર્તિ કરવા માટે અને પ્લાનિંગ માટે લાંબા સમયથી ઇન્ડિયન મેડિકલ અસોસિએશન લોકડાઉનની માંગણી કરી રહ્યું છે. IMAનું કહેવું છે કે, જો આયોજન સાથે લોકડાઉન કરવામાં આ્વ્યું હોત તો ડોક્ટર નર્સને યોગ્ય મેનેજમેન્ટ અને પ્લાનિંગનો સમય મળી રહેત 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Embed widget