શોધખોળ કરો

ભારતમાં કોરોના થર્ડ વેવ ક્યારે આવશે ? ભારત આ ત્રીજી લહેર માટે તૈયાર છે કે નહીં ? જાણો મોટા સમાચાર

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ સમય દરમિયાન એક્સપર્ટ દેશમાં ત્રીજી લહેર આવવાના પણ સંકેત આપી રહ્ચાં છે. ત્રીજી લહેર ક્યારે આવશે અને ત્રીજી લહેર માટે ભારતમાં શું તૈયારી છે. તેના પર કાનપુર આઇઆઇટીએ સ્ટડી કર્યું છે.

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ સમય દરમિયાન એક્સપર્ટ દેશમાં ત્રીજી લહેર આવવાના પણ સંકેત આપી રહ્ચાં છે. ત્રીજી લહેર ક્યારે આવશે અને ત્રીજી લહેર માટે ભારતમાં શું તૈયારી છે. તેના પર કાનપુર આઇઆઇટીએ સ્ટડી કર્યું છે. 

IIT કાનપુરના અઘ્યયયન મુજબ ભારતમાં કોોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબરના શરૂઆતમાં આવી શકે છે. ભારતની કોરોનાની ત્રીજી લહેર માટે કેટલી તૈયારી છે, તે મુદ્દે પણ કાનપુર આઇઆઇટીએ સ્ટડી બાદ એક રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં ત્રીજી લહેર માટે ભારતની તૈયારીને અપૂરતી બતાવવામાં આવી છે. ત્રીજી લહેરની ભંયકરતાને ઓછી કરવા માટે વેક્સિનેશનને તેજ બનાવવું જરૂરી છે પરંતુ હાલ દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા પણ ખોરવાઇ રહી છે. અપરૂતા વેક્સિનના સ્ટોકના કારણે વેક્સિનેશનની પ્રક્રિયામાં પણ અવરોધ આવી રહ્યાં છે. ત્રીજી લહેરની તૈયારી માટે  આ સૌથી ચિંતાજનક બાબત છે. ભારતીય વસ્તીના લગભગ 9.2 ટકા લોકોએ ઓછામાં ઓછું પ્રથમ ડોઝ મેળવ્યો છે. દૈનિક રસીકરણનાં લક્ષ્યાંકો ફક્ત ચારથી પાંચ મિલિયન જેટલા ગુણ જેટલા છે.

વેક્સિનેશન મોટો પડકાર
5એપ્રિલે દેશમાં સૌથી વધુ   43,00,966 લોકોએ વેક્સિન લીધી હતી પરંતુ  9 મેના રોજ, આ દરમાં 84 ટકાનો ઘટાડો થયો. હવે થર્ડ વેવનો સામનો કરવા માટે 120 કરોડ લોકોનું પાંચ મહિનામાં વેક્સિનેશન થવું જોઇએ. પરંતુ હાલ વેક્સિનની કમીને કારણે આ લક્ષ્યને પાર કરવું સરળ નથી લાગતું.  આસ્થિતિનને જોતો દિલ્હી, ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશે રસી ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડર લગાવવાનો નિર્ણય લીધો છે.

ત્રીજી લહેરમાંમાં લોકોએ કોરોના વાયરસના મ્યૂટન્ટેશન માટે તૈયાર રહેવું જરૂરી છે. આ માટે જરૂરી છે કે, લોકોએ કોવિડના પ્રોટોકોલનું ચુસ્તાથી પાલન કરવું અને માસ્ક અને સામાજિક અંતર સહિતના નિયમોનું પાલન કરવું ,જો કે  આ સમય દરમિયાન થતાં કુંભમેળા અને હૈદરાબાદમાં યોજાયેલી જાહેર નમાઝ જેવા કાર્યક્રમો સ્થિતિને વધુ ગંભીર બનાવવા માટે જવાબદાર છે. આ લોકો સુપરસ્પેડર બનીને વાયરસને વધુ ફેલાવવમાં મદદગાર થાય છે. વેક્સિનેશન પહેલા મુદ્દે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. 

ઓક્સિજનની પ્રોપર સપ્લાય નથી
કાનપુર આઇઆઇટીએ સ્ટડી રિપોર્ટમાં જણાવવમાં આવ્યું કે, જો કોરોનાની બીજી લહેરથી સીખવામાં આવે તો ત્રીજી લહેરની ભયંકરતાને ઘટાડી શકાય. જો કે આ માટે રાજિકિય ઇછાશક્તિ મહત્વની છે. બીજી લહેરમાં વિદેશથી ઓક્સિજનની સપ્લાય કરવા છતાં પણ ઓક્સિજનની ડિમાન્ડને પુરી નથી કરી શકાય. ઓક્સિજનની સપ્લાય માટેનું અયોગ્ય મેનેજમેન્ટ પર મહામારીમાં એક પડકારરૂપ છે.  આ દરેક ક્ષતિની પૂર્તિ કરવા માટે અને પ્લાનિંગ માટે લાંબા સમયથી ઇન્ડિયન મેડિકલ અસોસિએશન લોકડાઉનની માંગણી કરી રહ્યું છે. IMAનું કહેવું છે કે, જો આયોજન સાથે લોકડાઉન કરવામાં આ્વ્યું હોત તો ડોક્ટર નર્સને યોગ્ય મેનેજમેન્ટ અને પ્લાનિંગનો સમય મળી રહેત 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Embed widget