શોધખોળ કરો

જાણો શું હોય છે CRP ટેસ્ટ, કોરોના પોઝિટિવ લોકો માટે શા માટે જરૂરી છે?

સીઆરપી ટેસ્ટને સી-રિએક્ટિવ પ્રોટીનન ટેસ્ટ પણ કહેવાય છે. આ બ્લડ ટેસ્ટની જેમ જ હોય છે. આ ટેસ્ટ દ્રારા એક્યૂટ ઇન્ફ્લમેશન વિશે માહિતી મેળવી શકાય. આ ટેસ્ટ દ્રારા સીઆરપીનો સ્તર ફેફસાંમાં થયેલી ક્ષતિ અને બીમારીની ગંભીરતાને જાણી શકાય છે.

coronavirus:સીઆરપી ટેસ્ટને સી-રિએક્ટિવ પ્રોટીનન ટેસ્ટ પણ કહેવાય છે. આ બ્લડ ટેસ્ટની જેમ જ હોય છે. આ ટેસ્ટ દ્રારા એક્યૂટ ઇન્ફ્લમેશન વિશે માહિતી મેળવી શકાય. આ ટેસ્ટ દ્રારા સીઆરપીનો સ્તર ફેફસાંમાં થયેલી ક્ષતિ અને બીમારીની ગંભીરતાને જાણી શકાય છે.

દેશભરમાં કોરોના વાયરસનો ખતરો હજુ પણ યથાવત છે. કેટલાક શહેરમાં લોકડાઉનની સ્થિતિ છે. કોવિડના કારણે અનેક લોકો તેના પ્રિયજન પરિવજને ગુમાવી ચૂક્યાં છે. કહેવાય છે કે, જો કેટલાક ગંભીર લક્ષણો પણ ધ્યાન ન અપાય તો દર્દીનું મોત થઇ જાય છે. પોઝિટિવ કેસ આવ્યાંના 14 દિવસ સુધી લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે. 


CRP ટેસ્ટ કેમ જરૂરી છે?
આ સમયમં આરટી ટેસ્ટનો ટેસ્ટ પ્રમુખ માનવામાં આવે છે. તેનાથી બીમારીની ગંભીરતાની જાણ થઇ શકે છે અને સમય રહેતા તેનો ઇલાજ પણ થઇ શકે છે. તો જાણીએ કે, CRP ટેસ્ટ શું છે અને બીમારીની ગંભીરતાની જાણ કરી રીતે થાય છે જાણીએ..

સીઆરપી ટેસ્ટને સી-રિએક્ટિવ પ્રોટીન ટેસ્ટ પણ કહેવાામં આવે છે. તે બ્લડ ટેસ્ટની જેમ હોય છે. આ ટેસ્ટ દ્રારા એક્યૂટ ઇન્ફલમેશન વિશે જાણી શકાય છે. આ ટેસ્ટથી ફેફસાંમાં ઇન્ફેકશનની સ્થિતિને જાણી શકાય છે, તેમજ બીમારીની ગંભીરતાને પણ સમજી શકાય છે. કોરોના સંક્રમણ ની સ્થિતિ જાણવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટથી ડોક્ટરને સમજવામાં સરળતા રહે છે કે, શરીરમાં સંક્રમણ કેટલી હદ સુધી ફેલાયું છે.

ક્યારે કરાવવો જોઇએ CRP ટેસ્ટ
ડોક્ટરના મત મુજબ કોવિડ-19નો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ 4થી5 દિવસ બાદ CRP ટેસ્ટ કરાવવો જોઇએ. જો કે નાની ઉંમરના લોકો માટે આ ટેસ્ટ કરાવવો એટલો જરૂરી નથી. જો લાંબા સમય સુધી ઉધરસ અને તાવની સમસ્યા હોય તો આ ટેસ્ટ કરાવવો જોઇએ. આ ટેસ્ટમાં સીટિ સ્કેન  કરાવ્યાં વિના જ ફેફસાંના ઇન્ફકેશસની સ્થિતિ જાણી શકાય છે. આ ટેસ્ટ કરાવવતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો. 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
Embed widget