શોધખોળ કરો

જાણો શું હોય છે CRP ટેસ્ટ, કોરોના પોઝિટિવ લોકો માટે શા માટે જરૂરી છે?

સીઆરપી ટેસ્ટને સી-રિએક્ટિવ પ્રોટીનન ટેસ્ટ પણ કહેવાય છે. આ બ્લડ ટેસ્ટની જેમ જ હોય છે. આ ટેસ્ટ દ્રારા એક્યૂટ ઇન્ફ્લમેશન વિશે માહિતી મેળવી શકાય. આ ટેસ્ટ દ્રારા સીઆરપીનો સ્તર ફેફસાંમાં થયેલી ક્ષતિ અને બીમારીની ગંભીરતાને જાણી શકાય છે.

coronavirus:સીઆરપી ટેસ્ટને સી-રિએક્ટિવ પ્રોટીનન ટેસ્ટ પણ કહેવાય છે. આ બ્લડ ટેસ્ટની જેમ જ હોય છે. આ ટેસ્ટ દ્રારા એક્યૂટ ઇન્ફ્લમેશન વિશે માહિતી મેળવી શકાય. આ ટેસ્ટ દ્રારા સીઆરપીનો સ્તર ફેફસાંમાં થયેલી ક્ષતિ અને બીમારીની ગંભીરતાને જાણી શકાય છે.

દેશભરમાં કોરોના વાયરસનો ખતરો હજુ પણ યથાવત છે. કેટલાક શહેરમાં લોકડાઉનની સ્થિતિ છે. કોવિડના કારણે અનેક લોકો તેના પ્રિયજન પરિવજને ગુમાવી ચૂક્યાં છે. કહેવાય છે કે, જો કેટલાક ગંભીર લક્ષણો પણ ધ્યાન ન અપાય તો દર્દીનું મોત થઇ જાય છે. પોઝિટિવ કેસ આવ્યાંના 14 દિવસ સુધી લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે. 


CRP ટેસ્ટ કેમ જરૂરી છે?
આ સમયમં આરટી ટેસ્ટનો ટેસ્ટ પ્રમુખ માનવામાં આવે છે. તેનાથી બીમારીની ગંભીરતાની જાણ થઇ શકે છે અને સમય રહેતા તેનો ઇલાજ પણ થઇ શકે છે. તો જાણીએ કે, CRP ટેસ્ટ શું છે અને બીમારીની ગંભીરતાની જાણ કરી રીતે થાય છે જાણીએ..

સીઆરપી ટેસ્ટને સી-રિએક્ટિવ પ્રોટીન ટેસ્ટ પણ કહેવાામં આવે છે. તે બ્લડ ટેસ્ટની જેમ હોય છે. આ ટેસ્ટ દ્રારા એક્યૂટ ઇન્ફલમેશન વિશે જાણી શકાય છે. આ ટેસ્ટથી ફેફસાંમાં ઇન્ફેકશનની સ્થિતિને જાણી શકાય છે, તેમજ બીમારીની ગંભીરતાને પણ સમજી શકાય છે. કોરોના સંક્રમણ ની સ્થિતિ જાણવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટથી ડોક્ટરને સમજવામાં સરળતા રહે છે કે, શરીરમાં સંક્રમણ કેટલી હદ સુધી ફેલાયું છે.

ક્યારે કરાવવો જોઇએ CRP ટેસ્ટ
ડોક્ટરના મત મુજબ કોવિડ-19નો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ 4થી5 દિવસ બાદ CRP ટેસ્ટ કરાવવો જોઇએ. જો કે નાની ઉંમરના લોકો માટે આ ટેસ્ટ કરાવવો એટલો જરૂરી નથી. જો લાંબા સમય સુધી ઉધરસ અને તાવની સમસ્યા હોય તો આ ટેસ્ટ કરાવવો જોઇએ. આ ટેસ્ટમાં સીટિ સ્કેન  કરાવ્યાં વિના જ ફેફસાંના ઇન્ફકેશસની સ્થિતિ જાણી શકાય છે. આ ટેસ્ટ કરાવવતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો. 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget