શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાશે ? જાણો ઉધ્ધવ સરકારના મંત્રીએ આપ્યો શું સંકેત ?

આવા મુસીબતના સમેય કેન્દ્ર સરકાર તરફતી કરોના રસી પણ રાજ્યને પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.

મહારાષ્ટ્રમાં કોરોના કેસ (Maharashtra Corona Cases)ને કારણે બગડતી સ્થિતિને જોતા રાજ્યમાં 3 સપ્તાહનું લોકાડઉન લાગી શકે છે. કોંગ્રેસ નેતા અને મંત્રી વિજય વડેટ્ટીવારે આ વાતના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યના લોકોનો જીવ બચાવવા માટે આ કરવું જરૂરી છે.

વડેટ્ટીવારે કહ્યું કે, આવા મુસીબતના સમેય કેન્દ્ર સરકાર તરફતી કરોના રસી પણ રાજ્યને પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જ્યારે ગુજરાતને જરૂરત કરતાં વધારે રસી આપવામાં આવી છે. એવામાં લોકોનો જીવ બચાવવો એ સૌથી મહત્ત્વનું છે માટે લોકડાઉન જરૂરી લાગે છે.

વડેટ્ટીવારે કહ્યું કે, મુંબઈની લોકલ ટ્રેડનને લઈને પણ નિવેદન આપતા કહ્યું કે, ટ્રેનમાં પણ પ્રવાસીઓ માટે કડક નિયમ લગાવવામાં આવી શકે છે. મંત્રીજીના આ નિવેદન બાદ હવે ઉદ્ધવ ઠાકરે શું કેટલાક નવા નિયમો સાથે લોકો સાથે સંવાદ કરશે? તેના પર પણ લવોકોની નજર ટકેલી છે.

દર્દીની સંખ્યા 10 લાખ સુધી પહોંચી શકે છે

આગામી 10 દિવસમાં મહારાષ્ટ્રની અંદર એક્ટિવ દર્દીની સંખ્યા 10 લાખ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં પણ વિપક્ષ રાજનીતિ કરવા ઉતરી છે. જ્યારથી એમપીએસસીની પરીક્ષા રદ્દ થઈ છે ત્યારથી ભાજપ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે ભાજપ વેપારીઓને ભડકાવવાનું કામ કરી રહી છે.

રાજ્યમાં માત્ર બે દિવસના ડોઝ ઉપલબ્ધ

કોરોના રસીના મુદ્દે મહારાષ્ટ્ર સરાકરના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ગુરૂવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં હવે માત્ર 9 લાખ ડોઝ જ વધ્યા છે. જેને સમગ્ર રાડ્યમાં ડિસ્ટ્રીબ્યૂટ કર્યા છે. આ ડોઝ માત્ર 2 દિવસ સુધી જ ચાલશે. સમગ્ર રાજ્યમાં 4000 રસીકરણ કેન્દ્ર છે.

કેન્દ્ર તરફતી જે નવો આદેશ આવ્યો છે તે અનુસાર નવો સ્ટોક 15 એપ્રિલથી મળશે. જ્યાં સુધી નવો સ્ટોક ન મળે ત્યાં સુધી જેટલા ડોઝ છે તેને આપ્યા બાદ સેન્ટર બંધ કરવા પડશે. હાલમાં 5થી 6 રસીકરણ કેન્દ્ર પૂરી રીતે બંધ કરવા પડ્યા છે. 8 એપ્રિલ એટલે કે ગુરુવારથી 15 એપ્રિલ સુધી 15 જિલ્લામાં રસીકરણ કેન્દ્ર બંધ કરવા પડી શકે છે. અંદાજે 7 દિવસ સુધી રસીકરણ અભિયાન રોકવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
સિબિલ સ્કોર નથી તો પણ લોન આપશે બેન્ક, જાણી લો શું છે નિયમ?
સિબિલ સ્કોર નથી તો પણ લોન આપશે બેન્ક, જાણી લો શું છે નિયમ?
Embed widget