શોધખોળ કરો

Canada News : શું ભારતીય સ્ટૂડન્ટસના વિઝા કેનેડા કેન્સલ કરશે? વાલી અને વિદ્યાર્થીઓની વધી ચિંતા, જાણો અપડેટસ

કેનેડા અને ભારત વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન કેનેડામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા ચિંતિત છે.

India Canada News :પંજાબમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જાય છે. આવી સ્થિતિમાં તેમનું ભવિષ્ય પણ જોખમમાં છે. હાલમાં પંજાબના લગભગ બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્ટડી વિઝા પર કેનેડા ગયા છે.

કેનેડા અને ભારતની સરકારો વચ્ચે વધેલા તણાવ બાદ પંજાબથી કેનેડા સ્ટડી વિઝા પર જઈ રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત છે. બંને દેશો વચ્ચે શરૂ થયેલો આ વિવાદ માત્ર વેપારને જ નહીં પરંતુ કેનેડાના મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને પંજાબીઓને પણ અસર કરશે. કેનેડા જવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને હવે ડર છે કે આગામી દિવસોમાં કેનેડા તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી શકે છે.

હાલમાં પંજાબના લગભગ બે લાખ વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા (પંજાબ સ્ટુડન્ટ્સ ઇન કેનેડા) પર કેનેડા ગયા છે. પંજાબમાંથી દર વર્ષે સેંકડો યુવાનો અભ્યાસ માટે કેનેડા જાય છે. વિદ્યાર્થી દીઠ ફી પાછળ અંદાજે રૂ. 25 લાખનો ખર્ચ થાય છે. જો કે, જો બંને દેશો વચ્ચે તણાવ વધતો રહેશે તો કેનેડા દેશમાં પ્રવેશ માટેના નિયમો કડક કરી શકે છે. આમાં તેમના વિઝા રદ કરવા અને તેમને દેશનિકાલ કરવાનો પણ સમાવેશ થાય છે.

પંજાબના લોકો કેનેડામાં કામ કરે છે. વેપારી સમુદાયમાં પણ તેમનો પ્રભાવ છે. ખેતીથી લઈને ડેરી ફાર્મિંગ પણ પંજાબીઓ કરે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

ભારત અને કેનેડા વચ્ચે 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન વિવાદ શરૂ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં ભાગ લેવા આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે કેનેડામાં વધી રહેલી ખાલિસ્તાની પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર કેનેડાના વડાપ્રધાને કહ્યું કે, ભારતે કેનેડાના ઘરેલુ મામલામાં દખલ ન કરવી જોઈએ. ટ્રુડોએ નિજ્જરના મૃત્યુનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને તેને કેનેડિયન નાગરિક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેની હત્યા કરવામાં આવી છે.

કોણ હતા હરદીપ સિંહ નિજ્જર?

હરદીપ સિંહ નિજ્જર જેમને કેનેડા સરકાર પોતાનો નાગરિક કહી રહી છે. તે 10 લાખ રૂપિયાના ઈનામ સાથે આતંકવાદી હતો. તે 1992માં પંજાબથી ભાગી ગયો હતો. તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. KTFએ પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યા કરી હતી. નિજ્જર પર સરહદ પારથી હથિયારોની ગેરકાયદેસર દાણચોરી, માદક દ્રવ્યોના વેપાર  સિવાય ટારેગટ કિલિંગમાં પણ સામેલ હતો.  નિજ્જરને 2020માં આતંકીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો
સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Embed widget