શોધખોળ કરો

મોદી સરકારે કોરોનાને રોકવા દેશભરમાં ઉદ્યોગો બંધ કરાવશે ? લોકડાઉનના ડરથી કામદારોની હિજરત શરૂ, નિર્મલાએ શું કહ્યું ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રાજ્યોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

સમગ્ર દેશ હાલમાં કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. એક બાજુ કોરોના સંક્રમિતોની સંખ્યા અને મોતના આંકડા ડરાવી રહ્યા તો બીજી બાજુ કોરનાના કેસ વધવાને કારણે દેશવ્યાપી લોકડાઉનનો ડર પણ સતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે  ઉદ્યોગ જગતને એ વિશ્વાસ અપાવ્યો છે કે દેશવ્યાપીર લોકડાઉન નહીં લગાવવામાં આવે.

નાના કન્ટેનમેન્ટ ઝોન બનશે, પરંતુ દેશવ્યાપી લોકડાઉન નહીં

કોરોનાની આ બીજી લહેરની ભયાનકતાને જોતા દેશભરમાં લોકડાઉન લગાવાવને લઈને અટકળો ચાલી રહી છે. લોકડાઉનને લઈને અનિશ્ચિતતા વધવાથી શ્રમિકોના પલાયનની આશંકા પણ વધી રહી છે. કોરોના મહામારીની વચ્ચે સરકારની નીતિઓને લઈને ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઈસેસ (ફિસ્મે)ના અધ્યક્ષ અનિમેશ સક્સેનાએ કેન્દ્રીય નાણમંત્રી નિર્મલા સીતારમણ સાથે ફોન પર ચર્ચા કરી. સક્સેનાએ કહ્યું કે, ફોન પર થયેલ વાતચીતમાં નાણામંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લગાવવાની સરકારની કોઈ યોજના નથી. નાણામંત્રીએ કહ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે નાના કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવશે, પરંતુ દેશવ્યાપી લોકડાઉન લગાવવામાં નહીં આવે.

પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે

નાણામંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રાજ્યોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. રાજ્યોમાં ઓક્સીજન અને દવાની અછત થવા દેવામાં નહીં આવે. સાથે જ રસીકરણ કાર્યક્ર મ પણ ઝડપથી ચલાવવામાં આવી રહ્યો છે. નાણામંત્રીએ ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઈસેસના અધ્યક્ષ પાસેથી નાના તથા મધ્યમ સ્તરના ઉદ્યોગો વિશે જાણકારી પણ લીધી. ફિક્કી સહિત દેશભરના અનેક ઉદ્યોગ તથા વેપાર સંગઠને સરકારે દેશવ્યાપી લોકડાઉન લગાવવાની ભલામણ કરી છે.

તેમનું કહેવું છે કે, કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં આમ તો લોકડાઉન જેવી સ્થિતિ છે. ઉપરાંત દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને યૂપીમાં પણ આંશિક લોકડાઉનની સ્થિતિ ઉભી થઈ છે. એવામાં દેશવ્યાપી લોકડાઉન દેશની અર્થવ્યવસ્થા માટે ખરાબ સાહિત થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Embed widget