શોધખોળ કરો

BJPના વરિષ્ઠ નેતાએ કર્યો દાવો- 2019માં વારાણસીથી નહીં, આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે PM મોદી

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. વડાપ્રધાન મોદી કઇ લોકસભા બેઠક પરથી ચૂંટણીને લડશે તેને લઇને અત્યારથી અટકળો શરૂ થઇ ગઇ છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડ્યા હતા અને મોટી જીત પણ મેળવી હતી. હવે ભાજપના એક વરિષ્ઠ નેતાએ વડાપ્રધાન મોદી કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઇને દાવો કર્યો હતો. જોકે, તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ મંગળવારે આ મુદ્દા પર કહ્યું હતું કે, આ મીડિયાની ઉપજ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય પ્રદીપ પુરોહિતે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણીમાં ઓડિશાની પુરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ભાજપના નેતાએ પત્રકારોને કહ્યું કે, કોઇ પણ વડાપ્રધાન પુરીથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી શકે નહીં. વડાપ્રધાન મોદીની પુરી પરથી ચૂંટણી લડવાની 90 ટકા સંભાવના છે. વડાપ્રધાન ઓડિશાના લોકોને પ્રેમ કરે છે અને તેમનો પુરીથી પ્રેમ છે. આગામી લોકસભા ચૂંટણીમાં તે આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. પુરોહિતે કહ્યું કે, વડાપ્રધાને 2014માં લોકસભા ચૂંટણીમાં વારાણસીથી ચૂંટણી લડ્યા હતા. ભગવાન જગન્નાથના આશીર્વાદથી આ વખતે પુરીથી ચૂંટણી લડી શકે છે. જોકે, તેના પર પાર્ટીની સંસદીય બોર્ડ અંતિમ નિર્ણય લેશે. ઓડિશા ભાજપના ઉપાધ્યક્ષ સમીર મોહંતીએ કહ્યું કે, જો વડાપ્રધાન મોદી ઓડિશાથી ચૂંટણી લડશે તો તે અમારા માટે ખુશીની વાત હશે. પ્રદેશ ભાજપે કેન્દ્રિય નેતૃત્વને પ્રસ્તાવ આપ્યો છે. ભાજપના પુરી જિલ્લા અધ્યક્ષ પ્રભારંજન મોહપાત્રાએ કહ્યું કે, મારા મતે મોદી પુરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. એટલા માટે કેન્દ્રિય બીજેપી નેતૃત્વ નિયમિત રીતે આ  વિસ્તારની સ્થિતિની સમીક્ષા કરતું રહે છે. પુરીમાં ભગવાન જગન્નાથનું મંદિર છે જે હિંદુ ધર્મનું સૌથી પવિત્ર મંદિરમાંના એક છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget