શોધખોળ કરો

Wrestlers : પહેલવાનોના સમર્થનમાં લાલઘુમ ટિકૈતે કહ્યું - "હવે આમનું ભૂત..."

મોદી સરકાર પણ ટિકૈતના નિશાને રહી હતી. ટિકૈતે કહ્યું હતું કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રજ ભૂષણ શરણ સિંહની ધરપકડ થવી જોઈએ.

Rakesh Tikait Reached Jantar Mantar : દિલ્હીના જંતર-મંતર પર તેમની માંગણીઓ માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોને આજે દેશભરની ખાપ પંચાયતોના પ્રતિનિધિઓ અને વડાઓનું સમર્થન મળવા લાગ્યું છે. તેઓ મોટી સંખ્યામાં વિરોધ સ્થળ પર પહોંચ્યા છે. જ્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ ખેડૂતોને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યા. તેમણે કહ્યું હતું કે, કુસ્તીબાજોને અમારૂ સંપૂર્ણ સમર્થન છે. તો વિનેશ ફોગાટે પણ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં પોતાની વ્યથા વર્ણવી હતી. 

આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરવા માટે અમે આજે કુસ્તીબાજોને મળીશું. સાથે જ મોદી સરકાર પણ ટિકૈતના નિશાને રહી હતી. ટિકૈતે કહ્યું હતું કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રજ ભૂષણ શરણ સિંહની ધરપકડ થવી જોઈએ.

હજી સુધી ધરપકડ કેમ ન થઈ?

રાકેશ ટિકૈતે મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તે આ મુદ્દે કુસ્તીબાજોની સાથે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મોદી સરકારની ટીકા કેમ નથી થઈ રહી? શું હવે આ મામલે આપણે રાહુલ ગાંધીની ટીકા કરવી જોઈએ? ટિકૈતે પૂછ્યું હતું કે, બ્રુજ ભૂષણ શરણ સિંહની હજુ સુધી ધરપકડ કેમ નથી થઈ? રાકેશ ટિકૈતે વધુમાં જણાવ્યું હતું કે, આ બધાનું ભૂત ઉતારવું પડશે. તેને ઉતારવા માટે ક્યારેક મરચાનો ઉપયોગ કરવો પડે છે. નહિંતર, ક્યારેક કંઈક બીજું કરવું પડે છે.

'પોક્સો લાગતા તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે'

ટિકૈતે વધુમાં કહ્યું હતું કે, જો POCSO લગાવવામાં આવે તો તરત જ ધરપકડ કરવામાં આવે છે, પરંતુ કુસ્તીબાજો વતી ફરિયાદ નોંધાવ્યા પછી પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જંતર-મંતરથી કોઈ ટિકિટ નથી વહેંચવામાં આવી રહી કે આ એક રાજકીય મંચ બની ગયું હોવાનું કહેવામાં આવે છે. કુસ્તીબાજોને ન્યાય અપાવવાનો આ અમારો પ્રયાસ છે.

'આવા સંવેદનશીલ મુદ્દાને પણ મજાક બનાવી દીધો'

વિનેશ ફોગાટે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમને એ બાબત ખુબ જ સરળ લાગી કે, કમિટીમાં વાત કરીશું તો બધું સારું થઈ જશે, પરંતુ આવા સંવેદનશીલ મુદ્દાની મજાક ઉડાવવામાં આવી. અમે સત્યની લડાઈ લડવા નીકળ્યા હતા પણ અમને ખબર નહોતી કે અમારે આ રીતે ખુલ્લેઆમ સામે આવવું પડશે. અમારા માટે આ બહુ મોટી વાત છે. કુસ્તીબાજએ દાવો કર્યો હતો કે, જો બ્રિજભૂષણ શરણ સિંહને જેલમાં નહીં મોકલવામાં આવે તો તે તમામ 7 કુસ્તીબાજોને મારી નાખશે.

કુસ્તીબાજોને ન્યાય મળવો જોઈએ

જંતર-મંતર પર કુસ્તીબાજોને મળવા આવેલા રાકેશ ટિકૈતે તેમને ન્યાય અપાવવાની વાત કરી હતી. ટિકૈતે કહ્યું હતું કે, આ ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે. બ્રજ ભૂષણ સિંહ પર હુમલો કરતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, જો તેમની (બ્રુજભુષણ) ધરપકડ નથી કરવામાં આવી તો તેમની ધરપકડ કરો અને જો તેમણે આવું કર્યું છે તો આગળની કાર્યવાહી કરો. રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું હતું કે, તેઓ આ મુદ્દે કુસ્તીબાજોની સાથે છે. આંદોલનના રોડમેપને લઈને બેઠક ચાલી રહી છે. અમે ચર્ચા કરીશું અને આગળની રણનીતિ પર કામ કરીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maha Kumbh Mela 2025 : મહાકુંભ જવા ઈચ્છતા મુસાફરો માટે સારા સમાચારUS Visa: અમેરિકા વિઝા રિન્યુઅલ માટે ભારતીયોએ જોવી પડશે વધુ રાહDahod Accident: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલPrayagraj Accident: પ્રયાગરાજમાં ભયાનક અકસ્માત, 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Ranveer: બાપ રે! હવે બરાબરનો ભરાયો રણવીર, WWEના ખતરનાક રેસલરએ કહ્યું - જો મારી સામે આવ્યો તો...
Ranveer: બાપ રે! હવે બરાબરનો ભરાયો રણવીર, WWEના ખતરનાક રેસલરએ કહ્યું - જો મારી સામે આવ્યો તો...
PM Fasal Bima Yojana: આ ખેડૂતોએ પાક વીમા યોજનાનો લાભ લેવો જ જોઈએ, આ છે ફાયદા
PM Fasal Bima Yojana: આ ખેડૂતોએ પાક વીમા યોજનાનો લાભ લેવો જ જોઈએ, આ છે ફાયદા
Train Cancelled:  માર્ચમાં ટ્રેનમાં પ્રવાસ કરવાનો પ્લાન છે,તો જાણી લો ટ્રેન Marchમાં રેલવે કરી કેન્સલ
Train Cancelled: માર્ચમાં ટ્રેનમાં પ્રવાસ કરવાનો પ્લાન છે,તો જાણી લો ટ્રેન Marchમાં રેલવે કરી કેન્સલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.