શોધખોળ કરો

યોગીએ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, 2022ની ચૂંટણીની તૈયારીની ઝલક

સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં મુખ્યમંત્રીએ યુવાઓ અને નવા લોકોને મંત્રીમંડળમાં સામેલ કરીને સત્તા પર વાપસી કરવાની ઝલક જોવા મળે છે. યોગીએ પ્રથમ વિસ્તરણમાં લગભગ તમામ ક્ષેત્રોના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

લખનઉઃ યોગી સરકારના પ્રથમ મંત્રી મંડળ વિસ્તરણમાં પેટાચૂંટણી અને 2022 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને ક્ષેત્રીય અને જાતિગત સમીકરણને સાધવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં મુખ્યમંત્રીએ યુવાઓ અને નવા લોકોને મંત્રીમંડળમાં સામેલ કરીને સત્તા પર વાપસી કરવાની ઝલક જોવા મળે છે. યોગીએ પ્રથમ વિસ્તરણમાં લગભગ તમામ ક્ષેત્રોના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન 11 ધારાસભ્યોને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જેમાં અનિલ શર્મા, મહેશ ગુપ્તા, આનંદ સ્વરૂપ શુક્લા, ગિર્રાજસિંહ ધર્મેશ, લાખનસિંહ રાજપૂત, નીલિમા કટિયાર, ચૌધરી ઉદયભાન સિંહ, ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાય, રામશંકર સિંહ પટેલ, અજિત સિંહ પાલ અને વિજય કશ્યપનો સમાવેશ થાય છે. પશ્વિમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી કપિલ દેવ અગ્રવાલ અને ચરથાવલથી ધારાસભ્ય વિજય કશ્યપ, બુલંદશહેરથી અનિલ શર્મા, મૈનપુરીથી રામનરેશ અગ્નિહોત્રીનો મંત્રીમંડળમાં સામેલ કરાયા છે. તે સિવાય કાનપુરથી નીલિમા કટિયારને મંત્રીમંડળમાં સામેલ કરાયા છે. વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી રવિન્દ્ર જયસવાલને મંત્રી બનાવ્યા છે. આ સાથે વારાણસીથી યોગી સરકારમાં ત્રણ મંત્રી થઇ ગયા છે. જેમાં શહેર ઉત્તરથી બે વખત ધારાસભ્ય બનેલા ભાજપના વરિષ્ઠ નેતા રવીન્દ્ર જાયસ્વાલ રાજ્યમંત્રી બનાવાયા છે તો રાજ્ય મંત્રી રહેલા અનિલ રાજભરને પ્રમોશન આપીને કેબિનેટ મંત્રી બનાવાયા છે. યોગી સરકારના 23 મંત્રીઓમાંથી 6 બ્રાહ્મણ, બે ક્ષત્રીય, બે જાટ, એક ગુર્જર, ત્રણ દલિત, બે કુર્મી અને એક રાજભર, એક પાલ,  ત્રણ વૈશ્ય, એક શાક્ય અને એક મલ્લાહનો સમાવેશ થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget