શોધખોળ કરો

યોગીએ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, 2022ની ચૂંટણીની તૈયારીની ઝલક

સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં મુખ્યમંત્રીએ યુવાઓ અને નવા લોકોને મંત્રીમંડળમાં સામેલ કરીને સત્તા પર વાપસી કરવાની ઝલક જોવા મળે છે. યોગીએ પ્રથમ વિસ્તરણમાં લગભગ તમામ ક્ષેત્રોના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

લખનઉઃ યોગી સરકારના પ્રથમ મંત્રી મંડળ વિસ્તરણમાં પેટાચૂંટણી અને 2022 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને ક્ષેત્રીય અને જાતિગત સમીકરણને સાધવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં મુખ્યમંત્રીએ યુવાઓ અને નવા લોકોને મંત્રીમંડળમાં સામેલ કરીને સત્તા પર વાપસી કરવાની ઝલક જોવા મળે છે. યોગીએ પ્રથમ વિસ્તરણમાં લગભગ તમામ ક્ષેત્રોના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન 11 ધારાસભ્યોને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જેમાં અનિલ શર્મા, મહેશ ગુપ્તા, આનંદ સ્વરૂપ શુક્લા, ગિર્રાજસિંહ ધર્મેશ, લાખનસિંહ રાજપૂત, નીલિમા કટિયાર, ચૌધરી ઉદયભાન સિંહ, ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાય, રામશંકર સિંહ પટેલ, અજિત સિંહ પાલ અને વિજય કશ્યપનો સમાવેશ થાય છે. પશ્વિમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી કપિલ દેવ અગ્રવાલ અને ચરથાવલથી ધારાસભ્ય વિજય કશ્યપ, બુલંદશહેરથી અનિલ શર્મા, મૈનપુરીથી રામનરેશ અગ્નિહોત્રીનો મંત્રીમંડળમાં સામેલ કરાયા છે. તે સિવાય કાનપુરથી નીલિમા કટિયારને મંત્રીમંડળમાં સામેલ કરાયા છે. વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી રવિન્દ્ર જયસવાલને મંત્રી બનાવ્યા છે. આ સાથે વારાણસીથી યોગી સરકારમાં ત્રણ મંત્રી થઇ ગયા છે. જેમાં શહેર ઉત્તરથી બે વખત ધારાસભ્ય બનેલા ભાજપના વરિષ્ઠ નેતા રવીન્દ્ર જાયસ્વાલ રાજ્યમંત્રી બનાવાયા છે તો રાજ્ય મંત્રી રહેલા અનિલ રાજભરને પ્રમોશન આપીને કેબિનેટ મંત્રી બનાવાયા છે. યોગી સરકારના 23 મંત્રીઓમાંથી 6 બ્રાહ્મણ, બે ક્ષત્રીય, બે જાટ, એક ગુર્જર, ત્રણ દલિત, બે કુર્મી અને એક રાજભર, એક પાલ,  ત્રણ વૈશ્ય, એક શાક્ય અને એક મલ્લાહનો સમાવેશ થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
શું ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવામાં આવે તો થઈ શકે છે ધરપકડ? જાણો શું કહે છે નિયમ
શું ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવામાં આવે તો થઈ શકે છે ધરપકડ? જાણો શું કહે છે નિયમ
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Embed widget