શોધખોળ કરો

યોગી આદિત્યનાથ આજે સતત બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે, PM Modi રહેશે હાજર

યોગી આદિત્યનાથ સતત બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. યોગીની સાથે લગભગ 46 મંત્રીઓ પણ શપથ લઈ શકે છે.

Yogi Adityanath Oath Ceremony: યોગી આદિત્યનાથ સતત બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. યોગીની સાથે લગભગ 46 મંત્રીઓ પણ શપથ લઈ શકે છે.  યોગી આદિત્યનાથ લખનઉના ઇકાના સ્ટેડિયમમાં આજે સાંજે 4 વાગે ભવ્ય મંચ પર શપથ લેવાના છે. રાજ્યાભિષેકની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઐતિહાસિક તૈયારીની ઝલક માત્ર આ સ્ટેડિયમની અંદર જ દેખાતી નથી, પરંતુ સમગ્ર લખનઉને સજાવવામાં આવ્યું છે. એરપોર્ટથી સ્ટેડિયમ સુધીનો રસ્તો ભાજપના ઝંડા, પોસ્ટરો અને હોર્ડિંગ્સથી સજાવવામાં આવ્યો છે.

યોગી આજે બીજી વખત સીએમ પદના શપથ લેશે

નવા ઉત્તર પ્રદેશની રચનાના સંકલ્પ સાથે યોગી આદિત્યનાથ આજે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ પહેલા તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સૌ પ્રથમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં યોગી આદિત્યનાથને ગઈકાલે એનડીએના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ યોગી આદિત્યનાથ રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ પછી, બીજેપી નેતાઓએ તેમના સાથી પક્ષો સાથે મળીને રાજ્યપાલને રાજભવનમાં બહુમતી હોવા બદલ સમર્થન પત્ર સોંપ્યો હતો.

ત્રણ દાયકાથી વધુ સમય બાદ મુખ્યમંત્રીનું પુનરાવર્તન થશે

ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં ત્રણ દાયકાથી વધુ સમય બાદ કોઈ મુખ્યમંત્રી બીજી ટર્મ રિપીટ કરવા જઈ રહ્યા છે. ભાજપને મળેલી બહુમતીના કારણે શક્ય બન્યું છે. તો આ ઐતિહાસિક જીત બાદ શપથ લેવા જઈ રહેલા યોગી આદિત્યનાથનો શપથ ગ્રહણ સમારોહ પણ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે.

સમારોહમાં આવનાર મહેમાનોની યાદી લાંબી છે

ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં આવનાર મહેમાનોની યાદી ઘણી લાંબી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત તમામ કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજર રહેશે. એટલું જ નહીં, રાજ્યના વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ, માયાવતી, આરએલડીના જયંત ચૌધરીને યોગી આદિત્યનાથે પોતે ફોન દ્વારા શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. આટલું જ નહીં દેશના અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, મોટા ધર્મગુરુઓ, સાધુ-સંતો પણ શપથગ્રહણના સાક્ષી બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Embed widget