શોધખોળ કરો

કોરોના માટે આ ગુજરાતી કંપનીએ માર્કેટમાં ઉતારી સૌથી સસ્તી જેનેરિક દવા, જાણો કેટલી છે કિંમત

વાયરસની અસર ઓછી કરનારી દવા તરીકે અત્યારે ‘રેમડેસિવિર’નો ઉપયોગ થઇ રહ્યો છે. આની માંગમાં સતત વધારો થતો હવાને લઇને હવે દેશની મોટી ફાર્મા કંપની ઝાયડસ કડિલાએ આનુ વર્ઝન બજારમાં ઉતારી દીધુ છે, ખાસ વાત છે કે આ દવાનુ સૌથી સસ્તુ વર્ઝન છે

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત દેશોના લિસ્ટમાં ત્રીજા નંબર પર હાલ ભારત છે, ભારતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. કોરોનાની સંપૂર્ણ દવા હજુ સુધી શોધાઇ નથી, પરંતુ વાયરસની અસર ઓછી કરનારી દવા તરીકે અત્યારે ‘રેમડેસિવિર’નો ઉપયોગ થઇ રહ્યો છે. આની માંગમાં સતત વધારો થતો હવાને લઇને હવે દેશની મોટી ફાર્મા કંપની ઝાયડસ કડિલાએ આનુ વર્ઝન બજારમાં ઉતારી દીધુ છે, ખાસ વાત છે કે આ દવાનુ સૌથી સસ્તુ વર્ઝન છે. અમેરિકન ફાર્મા કંપની ગિલીડ સાયન્સીઝ તરફથી તૈયાર કરવામાં આવેલી આ એન્ટીવાયરસ દવા દુનિયાભરમાં કોરોનાની વિરુદ્ધ ઇલાજ માટે ઉપયોગમાં લેવામા આવી રહી છે. આ દવા આ વાયરસને પુરેપુરી રીતે ઇલાજ તો નથી કરતી, પરંતુ આની અસરને 15ની જગ્યાએ 11 દિવસનો કરી દે છે. ભારતમાં વધતી માંગની વચ્ચે ઝાયડસ કેડિલાએ આ દવાનો સૌથી સસ્તુ જેનેરિક સંસ્કરણ ભારતમાં લૉન્ચ કરી દીધુ છે, આની કિંમત 2800 રૂપિયા પ્રતિ 100 મિલિગ્રામ (શીશી) રાખવામાં આવી છે. આની સાથે ઝાયડસ પાંચમી એવી કંપની બની છે, જે ભારતમાં આ દવાને બનાવી રહી છે. કોરોના માટે આ ગુજરાતી કંપનીએ માર્કેટમાં ઉતારી સૌથી સસ્તી જેનેરિક દવા, જાણો કેટલી છે કિંમત ઝાયડસ પહેલા ગિલીડે ભારતીય કંપનીઓ સિપ્લા, જુબિલિએન્ટ લાઇફ હિટેરો ડ્રગ્સ અને માઇલૉન એનવીને ભારતમાં આ દવાના ઉત્પાદનની પરવાનગી આપી હતી. આ ચારેય કંપનીઓ પણ ‘રેમડેસિવિર’ની કૉપી ભારતમાં પહેલા જ ઉતારી ચૂકી છે. ગિલીડ સાયન્સીસે આફ્રિકન મહાદ્વીપમાં કેર વર્તાવનારા ઇબોલા વાયરસના ઇલાજ માટે આ દવાને ડેવલપ કરી હતી, જે હવે ખાસ સ્થિતિઓમાં કોરોનાના ઇલાજ માટે પણ ઉપયોગ કરવામાં આવી રહી છે. એટલુ જ નહીં ઝાયડસ કેડિલા કોરોનાના ઇલાજ માટે વેક્સિનના નિર્માણમાં લાગી છે, ભારત બાયૉટેક ઉપરાંત ઝાયડસ કેડિલા જ બીજી એવી ભારતીય કંપની છે, જેને વેક્સિન નિર્માણની પરવાનગી મળી છે, અને કંપની પહેલા સ્ટેજના ટ્રાયલમાં છે. કોરોના માટે આ ગુજરાતી કંપનીએ માર્કેટમાં ઉતારી સૌથી સસ્તી જેનેરિક દવા, જાણો કેટલી છે કિંમત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?Hun To Bolish | હું તો બોલીશ | કોનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ?Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ, ટીખળખોરે ફેંક્યો પથ્થર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Winter In India: વરસાદી આફત બાદ ભુક્કા બોલાવશે શિયાળો, હવામાન વિભાગે કહ્યું- કડકડતી ઠંડી માટે તૈયાર રહો
Winter In India: વરસાદી આફત બાદ ભુક્કા બોલાવશે શિયાળો, હવામાન વિભાગે કહ્યું- કડકડતી ઠંડી માટે તૈયાર રહો
Embed widget