શોધખોળ કરો

હમાસના હુમલામાં માર્યા ગયેલા યુવકના સ્પર્મને સંરક્ષિત કરવા માંગણી, જાણો PSR ટેકનિક કેમ બની વરદાન

ઈઝરાયેલની હોસ્પિટલોનું કહેવું છે કે હવે મોટી સંખ્યામાં લોકો મૃતદેહમાંથી સ્પર્મ કાઢી તેને સુરક્ષિત કરવા માંગ કરી રહ્યા છે. હવે આ શુક્રાણુઓથી ગર્ભ ધારણ કરીને બાળકોના જન્મ થશે.

Israel:યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલમાં લોકો યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના પ્રિયજનોના સ્પર્મને  સાચવી રહ્યા છે. જેના કારણે પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોમાં આશાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે. આ જ કારણ છે કે ઇઝરાયેલમાં હોસ્પિટલોમાં લોકોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. આ લોકો સબમાંથી  વીર્યને લઇને તેને સુરક્ષિત રાખવાની માંગ કરી રહ્યા છે.

 શરૂઆત કેવી રીતે થઈ?

ઈઝરાયેલના પ્રોફેસર શિર ડાફના ટેકોહને ઑક્ટોબર 7ના હમાસ હુમલામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓને સાંત્વના આપવાની અને સમજાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. શિર દાફના કહે છે કે, હમાસના હુમલા પછી હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલા હતા અને જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા હતા, તેમના પરિવારો નિરાશા અને અંધકારમાં ડૂબેલા જોવા મળ્યા હતા. દરમિયાન, તેણે એક સંગીત સમારોહ દરમિયાન પુત્ર ગુમાવનાર મહિલાને પૂછ્યું કે શું તે તેના મૃત્યુ પછી તેના પુત્રના વીર્યને સાચવવા માંગશે? ડફનાએ જણાવ્યું કે આ સાંભળીને મહિલાની આંખો ચમકી ગઈ અને તે પોતાના પુત્રના વીર્યને સાચવવા માટે રાજી થઈ ગઈ.

દાફનાનું કહેવું છે કે, આ પછી તેણે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન સાથે વાત કરી અને થોડા કલાકો બાદ કાનૂની કાર્યવાહી બાદ મૃત શરીરના વીર્યને સાચવી લેવામાં આવ્યા. દાફના કહે છે કે તે પછી પરિવારના ઘણા સભ્યોએ પણ આ જ માંગણી કરી હતી. ઈઝરાયેલની હોસ્પિટલોનું કહેવું છે કે હવે મોટી સંખ્યામાં લોકો આ માંગ કરી રહ્યા છે. હવે આ શુક્રાણુઓથી ગર્ભ ધારણ કરીને બાળકોનો જન્મ થશે. આવી સ્થિતિમાં, યુદ્ધની તબાહીનો સામનો કરી રહેલા ઇઝરાયેલના લોકો માટે વીર્યને સાચવવાની પ્રક્રિયા વરદાનરૂપ  બની ગઇ છે.

PSR પ્રક્રિયા શું છે?

તમને જણાવી દઈએ કે, મૃત શરીરમાંથી શુક્રાણુ કાઢવાની અને તેને સાચવવાની પ્રક્રિયાને પોસ્ટહ્યુમસ સ્પર્મ રીટ્રીવલ (PSR) કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં મૃત શરીરમાંથી શુક્રાણુઓ કાઢી લેવામાં આવે છે અને પ્રવાહી નાઈટ્રોજનમાં સ્થિર રાખવામાં આવે છે. અગાઉ આ પ્રક્રિયા માટે કોર્ટમાંથી મંજૂરી લેવી પડતી હતી, પરંતુ હવે ઈઝરાયલ સરકારે હોસ્પિટલોને પણ આદેશ આપ્યો છે કે જો પરિવારના સભ્યો માંગ કરે તો તરત જ મૃતદેહમાંથી વીર્ય કાઢીને તેને સાચવવામાં આવે. તમને જણાવી દઈએ કે મૃત્યુ પછી 24 કલાક સુધી શુક્રાણુ સક્રિય રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget