શોધખોળ કરો

Lockdown again: આ રાજ્યમાં ફરી લાગશે લોકડાઉન? જાણો મુખ્યમંત્રીએ શું કરી જાહેરાત.

શું મહારાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉન લાગશે? શ મુંબઈમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસને કારણે લોકડાઉન થશે? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરને આ પ્રશ્ન ગુરુવારે વારંવાર પૂછવામાં આવ્યો હતો.

Lockdown again: શું મહારાષ્ટ્રમાં  ફરી એકવાર લોકડાઉન લાગશે? શ મુંબઈમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસને કારણે લોકડાઉન થશે?  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરને આ પ્રશ્ન ગુરુવારે વારંવાર પૂછવામાં આવ્યો હતો.

  શું મહારાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉન લાગશે? મુંબઈમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસને કારણે લોકડાઉન થશે? આ પ્રશ્ન ગુરુવારે વારંવાર પૂછવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સંકેત આપ્યો છે કે, સરકાર ,સ્વાસ્થ્ય સુરક્ષાની બાબતમાં કોઈપણ પ્રકારની ક્ષતિ સહન નહીં કરે.

 સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શું કહ્યું?

તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોનાને લઈને ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. કોવિડ ટાસ્ક ફોર્સ સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે ખરેખર ચિંતાનો વિષય છે. મુખ્યમંત્રી આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. આજે, મુખ્યમંત્રીએ ટાસ્ક ફોર્સ સાથે સાડા ત્રણ કલાકની બેઠક યોજીને રાજ્યમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી હતી.

ટાસ્ક ફોર્સની બેઠકમાં સૌથી વધુ  ભાર ભીડ પર આપવામાં આવ્યું હતું.  તેમણે લોકોને નવા વર્ષ નિમિત્તે ભીડ એકઠી ન કરવા અને નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, 15 થી 18 વર્ષના બાળકોને રસીકરણને વધુ પ્રાધાન્ય અપાશે.  આ માટે અમે શાળા-કોલેજોમાં રસીકરણ  અભ્યાન શરૂ કરાવીશું.

આ પણ વાંચો

શેફાલી જરીવાલાને એરપોર્ટ પર કોણે કરી લિપ ટુ લિપ કિસ, વીડિયો થયો વાયરલ

Horoscope Today 31 December 2021 : લક્ષ્મીજીની આ રાશિ પર વરસશે કૃપા,જાણો બારેય રાશિનું રાશિફળ

Numerology 2022: અંકશાસ્ત્ર મુજબ, આ 4 જન્મ તારીખ ધરાવતા લોકોનું 2022 રહેશે શાનદાર, લક્ષ્મીજીની રહેશે અપાર કૃપા

Rajkot : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો શરૂ, વિજય રૂપાણીની ગેરહાજરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
Oracle Layoffs: ઓરેકલ કંપનીએ ફરી કરી મોટી છટણી, વધુ 500 કર્મચારીઓએ ગુમાવી નોકરી
Oracle Layoffs: ઓરેકલ કંપનીએ ફરી કરી મોટી છટણી, વધુ 500 કર્મચારીઓએ ગુમાવી નોકરી
Pakistan: કરાંચી હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરી એરસ્ટ્રાઈક, 35 લોકોના મોત
Pakistan: કરાંચી હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરી એરસ્ટ્રાઈક, 35 લોકોના મોત

વિડિઓઝ

El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Gujarat Monsoon: ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
Pakistan: કરાંચી હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરી એરસ્ટ્રાઈક, 35 લોકોના મોત
Pakistan: કરાંચી હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરી એરસ્ટ્રાઈક, 35 લોકોના મોત
T20I માં પ્રથમ બોલે સિક્સર, પ્રિન્સ યાદવે રચ્યો ઈતિહાસ, આવું પરાક્રમ કરનાર ત્રીજો ભારતીય
T20I માં પ્રથમ બોલે સિક્સર, પ્રિન્સ યાદવે રચ્યો ઈતિહાસ, આવું પરાક્રમ કરનાર ત્રીજો ભારતીય
Strait of Hormuz: હુમલાઓ રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સહમતિ, હોર્મુંઝ પર ચર્ચા કરવા કતારમાં થશે બેઠક
Strait of Hormuz: હુમલાઓ રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સહમતિ, હોર્મુંઝ પર ચર્ચા કરવા કતારમાં થશે બેઠક
LPG e-KYCથી લઈને ITR સુધી, 2 દિવસ બાદ બદલાઈ રહ્યા છે આ નિયમો
LPG e-KYCથી લઈને ITR સુધી, 2 દિવસ બાદ બદલાઈ રહ્યા છે આ નિયમો
Ketan Agarwal Murder Case: સિયાએ નહીં, ચેતને માર્યો હતો કેતનને ધક્કો, પોલીસે રિક્રિએટ કર્યું ક્રાઈમ સીન
Ketan Agarwal Murder Case: સિયાએ નહીં, ચેતને માર્યો હતો કેતનને ધક્કો, પોલીસે રિક્રિએટ કર્યું ક્રાઈમ સીન
Embed widget