શોધખોળ કરો

Raja Raghuvanshi Murder Case:મેઘાલયનઓ એ પોઇન્ટ જ્યાં રાજા રઘુવંશીનું થયું મર્ડર, જાણો કેટલી ખતરનાક છે આ જગ્યાં

Raja Raghuvanshi Murder Case:ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા કેસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની પત્ની સોનમ રઘુવંશીને આ હત્યાના સૂત્રધાર માનવામાં આવી રહ્યાં છે

Raja Raghuvanshi Murder Case:મેઘાલય ફરવા ગયેલા રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના કેસમાં એક નવો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, રાજાની હત્યાનું કાવતરું તેની પત્ની સોનમ દ્વારા ઘડવામાં આવ્યું હતું. સોનમે રાજાની હત્યા માટે કિલર હાયર કર્યા હતા. હાલમાં, સોનમે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે અને રાજાની હત્યામાં સામેલ ત્રણેય શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. ચાલો, અમે તમને જણાવીએ કે, મેઘાલયમાં તે જગ્યા કેટલી ખતરનાક છે જ્યાં સોનમે રાજા રઘુવંશીની હત્યા કરાવી હતી.

હત્યા ક્યાં થઈ હતી?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેઘાલયના નોંગ રિયાટમાં ડબલ ડેકર રૂટ બ્રિજ પાસે સોનમ દ્વારા રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી. નોંગ રિયાટ એક ખૂબ જ સુંદર સ્થળ છે, જે શિલોંગથી લગભગ 28 કિલોમીટર દૂર છે. તેની સુંદરતા ઉપરાંત, તે પ્રખ્યાત ડબલ ડેકર રૂટ બ્રિજ માટે પણ જાણીતું છે, જે વર્ષોથી વાંસના ફ્રેમ પર વડના ઝાડના મૂળ ઉગાડીને બનાવવામાં આવ્યું છે.જો તમે ત્યાં જશો, તો તમને ધોધ અને પર્વતોનો સુંદર નજારો જોવા મળશે, જેને જોયા પછી ત્યાંથી હટવાનું મન નહી થાય.

આ જગ્યા કેટલી ખતરનાક છે

જે જગ્યાએ રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી તે જગ્યા બાંગ્લાદેશ સરહદથી થોડા કિલોમીટર દૂર આવેલી છે, જેના કારણે તે ખતરનાક બની જાય છે. શરૂઆતમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે સોનમનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ જવામાં આવી હશે, પરંતુ હાલમાં મામલો તેનાથી વિપરીત બન્યો છે. જોકે, આ જગ્યા ખતરનાક નથી, અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે. મેઘાલયને ભારતના સૌથી સુંદર અને રહસ્યમય ટ્રેકિંગ સ્થળોમાંનું એક માનવામાં આવે છે, પરંતુ તે એટલું જ કંટાળાજનક છે, અહીં પહોંચવા માટે તમારે પર્વત પર ચઢવું પડે છે. પરંતુ અહીં કુદરતી સૌંદર્ય, ડબલ ડેકર રુટ બ્રિજ અને રેઈન્બો ફોલ્સ તે જોઇને તમારો  થાક ઉતરી જશે.

સોનમે તેના પતિની હત્યા કેમ કરાવી

એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનમનું રાજ કુશવાહા સાથે અફેર હતું અને તેણે તેના પ્રેમી સાથે મળીને રાજા રઘુવંશીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બંનેએ મળીને હત્યારાઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, આ ઉપરાંત, એવા અહેવાલો પણ બહાર આવી રહ્યા છે કે રાજ કુશવાહા સોનમની ઓફિસમાં કામ કરે છે. હાલમાં, આ સમગ્ર મામલાના ખુલાસા પછી, મેઘાલયના મુખ્યમંત્રીએ રાજ્ય પોલીસની પ્રશંસા કરી છે, જેમણે આટલા ઓછા સમયમાં આ કેસ ઉકેલી નાખ્યો

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget