શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mehsana : પતિએ કુહાડીના ઘા મારીને કરી નાંખી પત્નીની હત્યા, શું છે કારણ?
વિજાપુરના કંગાઇપુરામાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. આ તકરાર ઉગ્ર બનતા ક્રોધમાં આવી ગયેલા પતિએ કુહાડીના ઘા મારીને પત્નીની હત્યા કરી નાંખી હતી. તેમજ આ પછી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
![Mehsana : પતિએ કુહાડીના ઘા મારીને કરી નાંખી પત્નીની હત્યા, શું છે કારણ? Mehsana : man murder of wife in Vijapur, accused arrested Mehsana : પતિએ કુહાડીના ઘા મારીને કરી નાંખી પત્નીની હત્યા, શું છે કારણ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/11/69827cfb35fcef6556953d3bbc3fcdd1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
મહેસાણાઃ વિજાપુરના કંગાઈપૂરામાં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. કુહાડીના ઘા મારી પત્નિની કરી હત્યા કરી નાંખી છે. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે હત્યારા પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કરી પતિ ફરાર થઇ ગયો હતો. જોકે, પોલીસે તેને પકડીને જેલ હવાલે કરી દીધો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, વિજાપુરના કંગાઇપુરામાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. આ તકરાર ઉગ્ર બનતા ક્રોધમાં આવી ગયેલા પતિએ કુહાડીના ઘા મારીને પત્નીની હત્યા કરી નાંખી હતી. તેમજ આ પછી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, વિજાપુર પોલીસે આરોપી પતિને પકડીને જેલમાં નાંખી દીધો છે. જોકે, પોલીસ તપાસ પછી હત્યાનું સાચું કારણ સામે આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)