શોધખોળ કરો

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

IPL 2025ની મેગા ઓક્શનમાં તેને ચેન્નઈ સુપર કિંગ્સે 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

Ravichandran Ashwin Retirement: રવિચંદ્રન અશ્વિને પોતાની 14 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા ગાબા ટેસ્ટ બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક કારકિર્દીમાં તેણે 700થી વધુ વિકેટ, 4 હજારથી વધુ રન અને 6 સદીની ઇનિંગ્સ પણ રમી હતી. પરંતુ લોકોના મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે શું અશ્વિને આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે? શું અશ્વિન IPL 2025માં નહીં રમે?

વરસાદને કારણે ગાબા ટેસ્ટ ડ્રો જાહેર કરવામાં આવી છે જે બાદ આર અશ્વિને પોતાના નિવૃત્તિના ભાષણમાં કહ્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં ભારતીય ખેલાડી તરીકે આ મારો છેલ્લો દિવસ છે. હું માનું છું કે મને હજુ પણ ક્રિકેટની ભૂખ છે." હું ક્લબ લેવલ ક્રિકેટમાં મારી કુશળતા દર્શાવવા માંગુ છું, મેં રોહિત અને અન્ય મિત્રો સાથે ઘણી યાદો શેર કરી છે. જોકે તેમાંથી ઘણાએ મને વર્ષો પહેલા છોડી દીધો છે.

અશ્વિને વધુમાં કહ્યું હતું કે, "જૂના ખેલાડીઓમાંથી ટીમમાં માત્ર થોડા જ પસંદગીના ખેલાડીઓ બાકી છે. હું માનું છું કે આ સ્તરે મારી ક્રિકેટ કારકિર્દીનો આ અંત છે. હું ઘણા બધા લોકોનો આભાર માનવા માંગુ છું. બીસીસીઆઈનો આભાર માનું છું અને હું તેમાંથી કેટલાકનો આભાર વ્યક્ત કરવા માંગુ છું: રોહિત શર્મા, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, જેઓ મારા પ્રવાસ દરમિયાન ઉચ્ચ સ્તરના ક્રિકેટર રહ્યા છે. સાથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો આભાર જેમણે હંમેશા સ્પર્ધાત્મક ક્રિકેટ રમી છે, મેં તેની સામે રમતનો આનંદ માણ્યો છે."

શું અશ્વિન IPLમાં રમશે?

અશ્વિને તેના નિવૃત્તિના ભાષણમાં કહ્યું હતું કે તે માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વન-ડે અને ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. તે ફ્રેન્ચાઇઝી અને ક્લબ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. યાદ કરો કે IPL 2025ની મેગા ઓક્શનમાં તેને ચેન્નઈ સુપર કિંગ્સે 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2015 પછી આ પ્રથમ વખત હશે જ્યારે અશ્વિન CSK માટે રમશે.                    

Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget