શોધખોળ કરો

Hit & Run: મહેસાણાના જગુદણ પાટિયા પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત, અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર

Mehsana News: રાજ્યમાં ઓવરસ્પીડમાં વાહનો ચલાવવાના કારણે અકસ્માતની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે.

Hit & Run: મહેસાણા જિલ્લમાં હિટ એન્ડ રનની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જગુદણ પાટિયા નજીક બની હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

થોડા દિવસ પહેલા ગાંધીનગરના પીંડારડા ગામેથી એક્ટિવા અને બાઇક લઇને પાલોદર જોગણી માતાના મંદિરે દર્શન કરવા નીકળેલા ચાર મિત્રો રસ્તામાં આખજ નજીક પેશાબ કરવા ઊભા રહ્યા હતા. તે દરમિયાન, સામેથી પૂરઝડપે આવેલી ગાડીના ચાલકે એક્ટિવા અને બાઇકને અડફેટે લેતાં એક્ટિવા પર બેઠેલ યુવાન ફંગોળાઇને 10 ફૂટ દૂર જઇને રોડ પર પટકાતાં માથામાં ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત થયું હતું. અકસ્માત બાદ ગાડીચાલક ફરાર થઇ ગયો હતો.

ગાંધીનગરના પીંડારડા ગામના ભાવેશભાઇ નરસિંહભાઇ રાવળ અને કેતનભાઇ રમેશભાઇ રાવળ એક્ટિવા (જીજે 18 ડીઆર 3829) અને વિનુભાઇ ગોવિંદભાઇ રાવળ અને મનોજભાઇ કાંતિભાઇ રાવળ બાઇક લઇ મહેસાણા તાલુકાના પાલોદર ગામે જોગણી માતાના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. રસ્તામાં આખજ નજીક સાંગણપુર રોડ પર ચારે મિત્રો એક્ટિવા અને બાઇક રોડની સાઇડમાં ઊભું કરી પેશાબ કરવા ગયા હતા. જેમાં 23 વર્ષીય કેતનભાઇ રમેશભાઇ રાવળ પેશાબ કરીને એક્ટિવા પર બેઠો હતો, તે સમયે સામેથી પૂરઝડપે આવેલી હોન્ડા અમેઝ ગાડી (જીજે 09 બીજી 6905)એ એક્ટિવા ઉપર બેઠેલા કેતનને એક્ટિવા અને બાજુમાં પડેલ બાઇક સાથે ફંગોળતાં કેતન ઉછળીને દશેક ફૂટ દૂર જઇને પડતાં માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. 108માં લાંઘણજ સરકારી હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના તબીબે કેતનને મૃત જાહેર કર્યો હતો. ભાવેશ રાવળે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગાડીચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Embed widget