શોધખોળ કરો

New Parliament Building: આ મંદિરની ડિઝાઇન પરથી બન્યું છે નવુ સંસદ ભવન, જાણો જુના ભવન સાથે પણ શું છે કનેકશન

જૂના સંસદ ભવનનું નિર્માણ પણ મધ્યપ્રદેશના મોરેના ચૌસઠ યોગિની મંદિરની ડિઝાઇનની તર્જ પર કરવામાં આવ્યું છે. જે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

New Parliament Building: જૂના સંસદ ભવનનું નિર્માણ પણ મધ્યપ્રદેશના મોરેના ચૌસઠ યોગિની મંદિરની ડિઝાઇનની તર્જ પર કરવામાં આવ્યું છે. જે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે મધ્યપ્રદેશના  આ  મંદિર જેવું જ  નવું  સંસદ ભવનનું નિર્માણ થયું છે. જાણીએ મંદિર અને સંસદ ભવનનું શું છે કનેકશન  

PM નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. નવી સંસદની ઉદ્ધઘાટનની  તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નવી સંસદની ડિઝાઇનને મધ્યપ્રદેશના પ્રખ્યાત મંદિર સાથે જોડવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રોજેક્ટની ડિઝાઇન વિદિશાના વિજય મંદિરને જોઈને કરવામાં આવી છે.

જૂના સંસદ ભવનનું નિર્માણ પણ મધ્યપ્રદેશના મોરેના ચૌસઠ યોગિની મંદિરની ડિઝાઇનની તર્જ પર કરવામાં આવ્યું છે. જે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે મધ્યપ્રદેશમાં મંદિરની જેમ નવા સંસદ ભવનનું નિર્માણ કરવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે સરકાર તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, નવા સંસદ મંદિરની તર્જ પર બનાવવામાં આવી રહી છે. આ મંદિર મધ્યપ્રદેશના વિદિશામાં આવેલું છે. ઈતિહાસકારોના મતે વિજય મંદિરની ગણના દેશના સૌથી મોટા મંદિરોમાં થાય છે. આક્રમણકારો દ્વારા તેને ઘણી વખત લૂંટવામાં આવ્યું હતુ. વિજય મંદિરના ઊંચા પાયાને જોતા તેનું કદ અને સંસદનો આકાર સમાન છે.

મધ્યપ્રદેશના ઈતિહાસકારો કહે છે કે, વિજય મંદિર ઘણી વખત તોડવામાં આવ્યું છે અને લૂંટાઈ હતું. આ મંદિર મોહમ્મદ ઘોરીના ગુલામ અલ્તમશથી લઈને ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકોનો શિકાર બન્યું છે, પરંતુ તેનું નિર્માણ પણ વારંવાર થયું હતું. વિજય મંદિરની પાછળ ચાર મિનારા દેખાય છે. મંદિરનું વિજય મંદિર નિર્માણ ચાલુક્ય વંશના રાજાએ વિદિશાની જીતને કાયમી બનાવવા માટે અહીં ભેલીસ્વામીન (સૂર્ય)નું મંદિર બનાવ્યું હતું.

10મી અને 11મી સદીમાં પરમાર કાળ દરમિયાન પરમાર રાજાઓ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. મુઘલ શાસક ઔરંગઝેબે આ મંદિરને તોડી પાડ્યું હતું. આ પછી મરાઠા રાજાઓએ તેનું નિર્માણ કરાવ્યું હતું. દેશની વર્તમાન સંસદની ઇમારતની ડિઝાઇન મધ્યપ્રદેશના મોરેનામાં આવેલા ચૌસઠ યોગિની મંદિર જેવી છે, જેનું નિર્માણ બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે નવા સંસદ ભવનનું નિર્માણ પણ મધ્યપ્રદેશના વિજય મંદિર જેવું જ છે. એટલે કે ભારતની સૌથી શક્તિશાળી ઈમારતનો ઈતિહાસ આઝાદી પહેલા મધ્યપ્રદેશ સાથે જોડાયેલો છે અને આગળ પણ જોડાયેલ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget