શોધખોળ કરો

Low Cost Airline: હવે સસ્તામાં કરી શકશો પ્લેનમાં પ્રવાસ, આ એરલાઇનને સરકારે આપી મંજૂરી

Low Cost Airline: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઓછી કિંમતની એરલાઇનને એનઓસી આપી છે. એરલાઇન દેશના નાના શહેરોને જોડવાની યોજના ધરાવે છે.

Low Cost Airline: દેશને બીજી એરલાઈન મળવા જઈ રહી છે. આ બજેટ એરલાઇન એર કેરળને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી મંજૂરી મળી છે. સરકાર તરફથી એનઓસી મળ્યા બાદ એર કેરળ વર્ષ 2025માં તેની સેવાઓ શરૂ કરવાની યોજના ધરાવે છે. શરૂઆતમાં એર કેરળ ત્રણ ATR 72-600 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. તે દેશના ટિયર 2 અને ટાયર 3 જેવા નાના શહેરોને જોડશે. એર કેરળએ દુબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં એનઓસી મેળવવાની જાહેરાત કરી છે.

 એર કેરળને દુબઈના 2 બિઝનેસમેનનો ટેકો મળ્યો

એર કેરળને દુબઈના ઉદ્યોગપતિ અફી અહમદ અને અયુબ કલ્લાડા દ્વારા ટેકો મળે છે. એર કેરળ ભારતના દક્ષિણના રાજ્યની પ્રથમ પ્રાદેશિક એરલાઇન હશે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, Zettfly Aviation નામથી રજિસ્ટર્ડ એરલાઈનને 3 વર્ષ માટે હવાઈ પરિવહન સેવાઓ ચલાવવાની પરવાનગી મળી છે. આ પ્રસંગે અફી અહેમદે જણાવ્યું હતું કે, આ અમારી વર્ષોની મહેનતનું પરિણામ છે. ઘણા લોકોએ અમારી યોજના પર પ્રશ્નો ઉઠાવ્યા. પરંતુ, અમે આ સપનું સાકાર કર્યું છે.

 એર કેરળ નાના શહેરોને સસ્તી ઉડ્ડયન સેવાઓ પ્રદાન કરશે

ગયા વર્ષે, સ્માર્ટ ટ્રાવેલ્સ એજન્સીના સ્થાપક અફી અહેમદે airkerala.com ડોમેન નામ 1 મિલિયન દિરહમમાં ખરીદ્યું હતું. પ્રથમ વખત કેરળ સરકારે 2005માં એર કેરળ વિશે આયોજન કર્યું હતું. રિપોર્ટ અનુસાર, એરલાઈન્સ આવતા વર્ષથી ઉડાન ભરવાનું શરૂ કરશે. એર કેરળ નાના શહેરોને સસ્તી ઉડ્ડયન સેવાઓ પ્રદાન કરવાની યોજના ધરાવે છે. અયુબ કલ્લાડાએ કહ્યું કે, હવે અમે એરક્રાફ્ટ ખરીદીને એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) મેળવવાનો પ્રયાસ કરીશું. પ્લેન ખરીદવા ઉપરાંત  તેને લીઝ પર લેવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે.                                   

 

જ્યારે  20 એરક્રાફ્ટ હશે ત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ થશે શરૂ

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરતા પહેલા એર કેરળને પ્રાદેશિક ફ્લાઇટ્સ ચલાવવાની રહેશે. એરલાઇનના કાફલામાં 20 એરક્રાફ્ટ થયા બાદ એર કેરળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ શરૂ કરશે. અફી અહેમદે કહ્યું , અમારી પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ દુબઈની હશે. આ પછી અમે અન્ય રૂટ પર પણ સેવાઓ શરૂ કરીશું. એર કેરળમાં શરૂઆતમાં લગભગ 11 કરોડ દિરહમનું રોકાણ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget