શોધખોળ કરો

Modi Port of Spain Photos: PM મોદીનું ત્રિનિદાદ એન્ડ ટોબૈગોમાં શાનદાર સ્વાગત, ભારતીય સમુદાયને પણ કર્યું સંબોધન

Modi Port of Spain Photos:  ત્રિનિદાદ અને ટોબૈગોમાં મળેલા ઉષ્માભર્યા સ્વાગતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિભૂત થયા હતા.

Modi Port of Spain Photos:  ત્રિનિદાદ અને ટોબૈગોમાં મળેલા ઉષ્માભર્યા સ્વાગતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિભૂત થયા હતા. તેમણે તેમના સત્તાવાર ‘એક્સ’ હેન્ડલ પર મુલાકાતની ખાસ તસવીરો શેર કરી હતી. ભારતીય પ્રવાસીઓ ઉપરાંત પીએમ મોદી સ્થાનિક યુવાનો અને કલાકારોને પણ મળ્યા હતા.

‘ભારત કો જાનો’ ક્વિઝના વિજેતાઓ સાથે કરી મુલાકાત

પીએમ મોદીએ ત્રિનિદાદ અને ટોબૈગોમાં ‘ભારત કો જાનો’ ક્વિઝના વિજેતા શંકર રામજતન, નિકોલસ મૈરાજ અને વિન્સ મહતોને મળ્યા હતા. દરમિયાન, પીએમ મોદીએ કહ્યું હતું કે આ ક્વિઝે વિશ્વભરમાં વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું છે. તેનાથી ભારત સાથે આપણા પ્રવાસી સમુદાયનો સંબંધ વધુ ગાઢ બન્યો છે.

પીએમ મોદીએ સ્વાગત માટે ભારતીય સમુદાયનો આભાર માન્યો

પીએમ મોદીએ પોર્ટ ઓફ સ્પેનમાં અવિસ્મરણીય સ્વાગત માટે સ્થાનિક ભારતીય સમુદાયનો આભાર માન્યો હતો તેમણે કહ્યું કે ઘણા વર્ષો પહેલા ભારતમાંથી ઘણા લોકો ત્રિનિદાદ અને ટોબૈગો આવ્યા હતા. વર્ષોથી તેઓએ અહીં ઘણા ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી અને દેશના વિકાસમાં મદદ કરી હતી. તેઓ હજુ પણ ભારત સાથે જોડાયેલા અનુભવે છે અને ભારતીય સંસ્કૃતિમાં ઊંડો રસ ધરાવે છે.

મોદીએ અયોધ્યા વિશે પણ આ વાત કહી

ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિકૃતિ અને સરયુ નદીનું થોડું જળ લાવવું મારા માટે સન્માનની વાત છે. સરયુ જી અને પવિત્ર સંગમનું આ જળ શ્રદ્ધાનું અમૃત છે. આ વહેતો પ્રવાહ છે, જે હંમેશા આપણા મૂલ્યો, આપણા સંસ્કારોને જીવંત રાખે છે.

વડાપ્રધાન મોદીએ મહાકુંભને યાદ કર્યો

ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તમે બધા જાણો છો કે આ વર્ષની શરૂઆતમાં વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળાવડો મહાકુંભ યોજાયો હતો. મને મહાકુંભનું પવિત્ર જળ મારી સાથે લાવવાનો લહાવો મળ્યો છે. "હું કમલાજીને વિનંતી કરું છું કે તેઓ અહીં સરયુ નદી અને મહાકુંભનું પવિત્ર જળ અહીં ગંગા પ્રવાહમાં અર્પણ કરે."

બિહારનો વારસો ભારત તેમજ વિશ્વનું ગૌરવ છે - પીએમ મોદી

ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વડાપ્રધાન કમલાજીના પૂર્વજો બિહારના બક્સરમાં રહેતા હતા. કમલાજી પોતે ત્યાં ગયા છે. લોકો તેમને બિહારની દીકરી માને છે. અહીં હાજર ઘણા લોકોના પૂર્વજો બિહારથી આવ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે બિહારનો વારસો ભારત તેમજ વિશ્વનું ગૌરવ છે. લોકશાહી હોય, રાજકારણ હોય, રાજદ્વારી હોય, ઉચ્ચ શિક્ષણ હોય, બિહારે સદીઓ પહેલા આવા ઘણા વિષયોમાં વિશ્વને નવી દિશા બતાવી હતી. મને વિશ્વાસ છે કે 21મી સદીના વિશ્વ માટે પણ બિહારની ભૂમિમાંથી નવી પ્રેરણા અને નવી તકો ઉભરી આવશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
Embed widget