શોધખોળ કરો

PM મોદીના શપથ સમારોહમાં આ વિદેશી દિગ્ગજ હસ્તી રહેશે ઉપસ્થિત, પાડોશી દેશાના શીર્ષ નેતાને આમંત્રણ

ભારતની લોકશાહીએ ફરીથી PM નરેન્દ્ર મોદીને 2024 માટે તેના વડા પ્રધાન તરીકે ચૂંટ્યા છે. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા પડોશી દેશોના ટોચના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

નવી દિલ્લી:લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી પરિણામો બાદ હવે ભાજપ સાથે ગઠબંધન કરીને એનડીએ સરકાર બનાવવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પણ ચાલી રહી છે. PM મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8 જૂને યોજાય તેવી શક્યતા છે. આ સાથે જ પીએમના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા પડોશી દેશોના ટોચના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

પડોશી દેશોના આ ટોચના નેતાઓ સામેલ થશે

પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ આ વખતે ખાસ રહેશે. PM નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના અગ્રણી નેતાઓ તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે.

શ્રીલંકા, બાંગ્લાદેશથી ફોન પર પીએમને અભિનંદન

શ્રીલંકાના વડાપ્રધાન રાનીલે વિક્રમસિંઘે પીએમ મોદીને ફોન કરીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેના પર પીએમ મોદીએ તેમને શપથ ગ્રહણ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાના પીએમએ પણ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. પીએમ મોદીએ બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે પણ વાત કરી હતી. શપથ ગ્રહણમાં શેખ હસીની પણ હાજરી આપશે. આ સિવાય નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ', ભૂટાનના પીએમ શેરિંગ તોબગે અને મોરેશિયસના પીએમ પ્રવિંદ જગુનાથ પણ શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

ભારતની 18મી લોકસભા ચૂંટણીમાં NDA સરકાર 293 બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહી છે. ઈન્ડિયા બ્લોકે બુધવારની બેઠક બાદ નિર્ણય લીધો છે કે તે સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે પરંતુ મજબૂત વિપક્ષ તરીકે ગૃહમાં રહેશે.                                                                                                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget