શોધખોળ કરો

PM મોદી આજે ગુજરાતમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો મેચ નિહાળશે, જાણો શું છે પ્રધાનમંત્રી મોદીનો આજનો કાર્યક્રમ

ભારત અને આસ્ટ્રેલિયાની મેચ અમદાવાદના દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે જ્યારે તેને નિહાળવા માટે બંને દેશના વડા સ્ટેડિમનમાં ઉપસ્થિત રહેશે.

ભારત અને આસ્ટ્રેલિયાની મેચ અમદાવાદના દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે જ્યારે તેને નિહાળવા માટે બંને દેશના વડા સ્ટેડિમનમાં ઉપસ્થિત રહેશે.

 

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે ગાવસ્કર સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાવાની છે. જે અમદાવાદના વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાશે. આ અવસરે સ્ટેડિમમાં પીએમ નરેન્દ્ર મોદી, બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ,રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે મેચ નિહાળશે. બંને દેશાના પીએમ ટોસ સમયે સ્ટેડિમયમાં મોજૂદ રહેશે.

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાવાની છે આ મેચના અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ ગુજરાતના મહેમાન બન્યા છે.

શું છે સમગ્ર કાર્યક્રમ

પીએમ મોદી હાલ  સ્ટેડિમય પહોંચી ગયા છે. બંને દેશના વડા આ મેચ  10.20 સુધી જોશે. અહીંથી વડાપ્રધાન મોદી ફરી ગાંધીનગર રવાના થશે અને 11થી બપોરના 4 સુધી રાજભવનમાં રોકાણ કરશે.ઉલ્લેખનિય છે કે મેચને લઇને અમદાવાદીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આશરે 1 લાખથી વધુ ક્રિકેટ રસિયા બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ નિહાળશે.

વિશ્વભરના 60 ટકા કર્મચારીઓ પોતાની નોકરીને લઈને તણાવમાં રહે છે, 57% લોકો આગામી 12 મહિનામાં નોકરી છોડી દેશે

 

Mental Health: વિશ્વભરના 60% કર્મચારીઓને લાગે છે કે તેમની નોકરી તેમના માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરનાર સૌથી મોટું પરિબળ છે. તાજેતરના સર્વેમાં આ વાત બહાર આવી છે. સર્વેક્ષણમાં સામેલ મોટાભાગના લોકોએ એમ પણ કહ્યું હતું કે તેઓ ઉચ્ચ પગારવાળી નોકરી કરતાં માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપશે અને પગારમાં ઘટાડો પણ ચાલશે.

સર્વે અનુસાર "મેનેજરો લોકોના માનસિક સ્વાસ્થ્ય પર તેમના જીવનસાથી (બંને 69%) જેટલી અસર કરે છે - અને તેમના ડૉક્ટર (51%) અથવા ચિકિત્સક (41%) કરતાં પણ વધુ અસર કરે છે". તે આગાહી પણ કરે છે કે વૈશ્વિક સ્તરે 40% C-સ્તરના લીડર્સ "સંભવતઃ આગામી 12 મહિનામાં કામ સંબંધિત તણાવને કારણે છોડી દેશે".

'મેન્ટલ હેલ્થ એટ વર્ક: મેનેજર્સ એન્ડ મની' રિપોર્ટ આ મહિનાની શરૂઆતમાં UKG ખાતે ધ વર્કફોર્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને તેમાં વિવિધ ભૂમિકાઓ ધરાવતા 10 દેશોના કાર્યકારી ઉત્તરદાતાઓનો સમાવેશ થાય છે.

સર્વેની વિગતો અનુસાર, સમગ્ર વિશ્વમાં પાંચમાંથી એક કર્મચારી માને છે કે તેમની નોકરી તેમના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.

પરંતુ તેમ છતાં 40% કર્મચારીઓ કામને લઈને તણાવમાં રહે છે, સર્વેક્ષણ કરાયેલા ઘણા લોકોએ પણ સ્વીકાર્યું હતું કે તેઓએ 'તેના મેનેજર સાથે ભાગ્યે જ અથવા ક્યારેય વાત કરી નથી'.

અહેવાલમાં કહ્યું છે કે, "કેટલાક કહે છે કે "મારા મેનેજરને કોઈ ચિંતા નથી" (16%) અથવા "મારા મેનેજર ખૂબ વ્યસ્ત છે" (13%), જ્યારે અન્ય લોકો એવું સમજે છે કે તેઓ પોતાની જાતે "તેને શોધી કાઢવામાં સમર્થ હોવા જોઈએ" (20%)"

અહીં એ નોંધવું યોગ્ય છે કે મેનેજરો પણ કર્મચારીઓના 'તણાવગ્રસ્ત' સેગમેન્ટમાં સામેલ છે.

"લગભગ અડધા મેનેજરો ઈચ્છે છે કે કોઈએ તેમને તેમની વર્તમાન નોકરી (57%) ન લેવાની ચેતવણી આપી હતી અને એમ પણ કહે છે કે તેઓ આગામી 12 મહિનામાં તેમની નોકરી છોડી દેશે કારણ કે તેઓ ખૂબ જ કામ સંબંધિત તણાવ અનુભવી રહ્યા છે (46% )."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget