શોધખોળ કરો

PM મોદી આજે ગુજરાતમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો મેચ નિહાળશે, જાણો શું છે પ્રધાનમંત્રી મોદીનો આજનો કાર્યક્રમ

ભારત અને આસ્ટ્રેલિયાની મેચ અમદાવાદના દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે જ્યારે તેને નિહાળવા માટે બંને દેશના વડા સ્ટેડિમનમાં ઉપસ્થિત રહેશે.

ભારત અને આસ્ટ્રેલિયાની મેચ અમદાવાદના દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે જ્યારે તેને નિહાળવા માટે બંને દેશના વડા સ્ટેડિમનમાં ઉપસ્થિત રહેશે.

 

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે ગાવસ્કર સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાવાની છે. જે અમદાવાદના વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાશે. આ અવસરે સ્ટેડિમમાં પીએમ નરેન્દ્ર મોદી, બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ,રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે મેચ નિહાળશે. બંને દેશાના પીએમ ટોસ સમયે સ્ટેડિમયમાં મોજૂદ રહેશે.

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાવાની છે આ મેચના અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ ગુજરાતના મહેમાન બન્યા છે.

શું છે સમગ્ર કાર્યક્રમ

પીએમ મોદી હાલ  સ્ટેડિમય પહોંચી ગયા છે. બંને દેશના વડા આ મેચ  10.20 સુધી જોશે. અહીંથી વડાપ્રધાન મોદી ફરી ગાંધીનગર રવાના થશે અને 11થી બપોરના 4 સુધી રાજભવનમાં રોકાણ કરશે.ઉલ્લેખનિય છે કે મેચને લઇને અમદાવાદીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આશરે 1 લાખથી વધુ ક્રિકેટ રસિયા બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ નિહાળશે.

વિશ્વભરના 60 ટકા કર્મચારીઓ પોતાની નોકરીને લઈને તણાવમાં રહે છે, 57% લોકો આગામી 12 મહિનામાં નોકરી છોડી દેશે

 

Mental Health: વિશ્વભરના 60% કર્મચારીઓને લાગે છે કે તેમની નોકરી તેમના માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરનાર સૌથી મોટું પરિબળ છે. તાજેતરના સર્વેમાં આ વાત બહાર આવી છે. સર્વેક્ષણમાં સામેલ મોટાભાગના લોકોએ એમ પણ કહ્યું હતું કે તેઓ ઉચ્ચ પગારવાળી નોકરી કરતાં માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપશે અને પગારમાં ઘટાડો પણ ચાલશે.

સર્વે અનુસાર "મેનેજરો લોકોના માનસિક સ્વાસ્થ્ય પર તેમના જીવનસાથી (બંને 69%) જેટલી અસર કરે છે - અને તેમના ડૉક્ટર (51%) અથવા ચિકિત્સક (41%) કરતાં પણ વધુ અસર કરે છે". તે આગાહી પણ કરે છે કે વૈશ્વિક સ્તરે 40% C-સ્તરના લીડર્સ "સંભવતઃ આગામી 12 મહિનામાં કામ સંબંધિત તણાવને કારણે છોડી દેશે".

'મેન્ટલ હેલ્થ એટ વર્ક: મેનેજર્સ એન્ડ મની' રિપોર્ટ આ મહિનાની શરૂઆતમાં UKG ખાતે ધ વર્કફોર્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને તેમાં વિવિધ ભૂમિકાઓ ધરાવતા 10 દેશોના કાર્યકારી ઉત્તરદાતાઓનો સમાવેશ થાય છે.

સર્વેની વિગતો અનુસાર, સમગ્ર વિશ્વમાં પાંચમાંથી એક કર્મચારી માને છે કે તેમની નોકરી તેમના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.

પરંતુ તેમ છતાં 40% કર્મચારીઓ કામને લઈને તણાવમાં રહે છે, સર્વેક્ષણ કરાયેલા ઘણા લોકોએ પણ સ્વીકાર્યું હતું કે તેઓએ 'તેના મેનેજર સાથે ભાગ્યે જ અથવા ક્યારેય વાત કરી નથી'.

અહેવાલમાં કહ્યું છે કે, "કેટલાક કહે છે કે "મારા મેનેજરને કોઈ ચિંતા નથી" (16%) અથવા "મારા મેનેજર ખૂબ વ્યસ્ત છે" (13%), જ્યારે અન્ય લોકો એવું સમજે છે કે તેઓ પોતાની જાતે "તેને શોધી કાઢવામાં સમર્થ હોવા જોઈએ" (20%)"

અહીં એ નોંધવું યોગ્ય છે કે મેનેજરો પણ કર્મચારીઓના 'તણાવગ્રસ્ત' સેગમેન્ટમાં સામેલ છે.

"લગભગ અડધા મેનેજરો ઈચ્છે છે કે કોઈએ તેમને તેમની વર્તમાન નોકરી (57%) ન લેવાની ચેતવણી આપી હતી અને એમ પણ કહે છે કે તેઓ આગામી 12 મહિનામાં તેમની નોકરી છોડી દેશે કારણ કે તેઓ ખૂબ જ કામ સંબંધિત તણાવ અનુભવી રહ્યા છે (46% )."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Oil Routes: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપરાંત ભારતમાં ઓઇલ આવવામાં કેટલા રસ્તા, જાણો ક્યાં-ક્યાંથી થાય છે આયાત ?
Oil Routes: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપરાંત ભારતમાં ઓઇલ આવવામાં કેટલા રસ્તા, જાણો ક્યાં-ક્યાંથી થાય છે આયાત ?
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો

વિડિઓઝ

Congress Protest: LPG સિલિન્ડર મુદ્દે વિધાનસભા બહાર કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન
DyCM Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
Rajkot News: રાજકોટમાં નકલી નોટ બનાવવાના રેકેટનો થયો પર્દાફાશ
Rajkot News : રાજકોટના જેતપુરમાં ગેસ સિલિન્ડર માટે લાગી લાઈન
US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
LPG scam: એક બાજુ રસોઈ ગેસની અછત, બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી, 'LPG સ્કેમ'થી કઈ રીતે બચવું, જાણો
LPG scam: એક બાજુ રસોઈ ગેસની અછત, બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી, 'LPG સ્કેમ'થી કઈ રીતે બચવું, જાણો
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Tehran Blast: ઈરાનની રાજધાની તેહરાનમાં પ્રદર્શકારીઓની રેલીમાં વિસ્ફોટ; મચી અફરાતફરી
Tehran Blast: ઈરાનની રાજધાની તેહરાનમાં પ્રદર્શકારીઓની રેલીમાં વિસ્ફોટ; મચી અફરાતફરી
Stock Market Crash: શેર બજારમાં કડાકો! રોકાણકારોને ₹5 લાખ કરોડનું નુકસાન, જાણો ઘટાડાના 4 મોટા કારણો
Stock Market Crash: શેર બજારમાં કડાકો! રોકાણકારોને ₹5 લાખ કરોડનું નુકસાન, જાણો ઘટાડાના 4 મોટા કારણો
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Embed widget