શોધખોળ કરો

Rajkot: મુંબઈના PI વતી રાજકોટમાં 10 લાખની લાંચ લેતા વચેટિયાને ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો

રાજકોટ: મુંબઇના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઇ વતી લાંચ લેતા વચેટીયો રાજકોટમાં ઝડપાયો છે. 10 લાખ રૂપિયાની લાંચ લેતા વચેટીયાને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો છે.

રાજકોટ: મુંબઇના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઇ વતી લાંચ લેતા વચેટીયો રાજકોટમાં ઝડપાયો છે. 10 લાખ રૂપિયાની લાંચ લેતા વચેટીયાને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. ACB એ રેસકોર્ષ ખાતે આવેલી ટી પોસ્ટ નામની દુકાનમાં છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો. વચેટીયાનું નામ જયમીન સાવલિયા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જયમીન સાવલિયાએ મુંબઈના માટુંગાના પોલીસ ઇન્સપેક્ટર દિગંબર પાગર વતી લાંચ લીધી હતી. માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંગે ફરિયાદીને હેરાન નહિ કરવા લાંચ માંગી હતી.

નોંધનિય છે કે, મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા દીગંબર.એ.પાગરએ માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલ એક ફરિયાદ અંગે રાજકોટ ખાતે રહેતા ફરિયાદીને નિવેદન નોંઘાવવા માટે રાજકોટના સરનામે નોટીસ મોકલી હતી. ત્યાર બાદ PIના વહીવટદાર જયમીન સાંવલિયાએ ફરિયાદી સાથે સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે, જે પીઆઇ દીગંબરે તમને જે નોટીસ પાઠવી છે  તે અઘિકારી મારા જાણીતા છે. ત્યા બાદફરીયાદીનો સંપર્ક કરાવતા આરોપી PI દીગંબરે માટુંગા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં ફરિયાદીની ધરપકડ ઉપરાંત હેરાનગતી નહીં કરવા રૂપિયા દસ લાખની માંગણી કરી હતી અને આ લાંચના 10 લાખ રૂપિયા તેના વહિવટદાર જયમીન સાંવલિયાને આપવા જણાવ્યું હતું.

10 લાખની લાંચ આપવી પડશે

આ અંગે વિગતે વાત કરીએ તો, માટુંગા પોલીસ સ્ટેશન મુંબઈમાં પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા દીગંબર પાગરએ માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલ એક ગુન્હા અન્વયે રાજકોટ ખાતે રહેતા આ કામના ફરિયાદીને  નિવેદન નોંઘાવવા માટે રાજકોટના સરનામે નોટીસ મોકલેલ. જે બાદ પીડિતને એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું કે,  તમોને નોટીસ ઇસ્યુ કરનાર માટુંગા પોલીસ સ્ટેશનનાં પોલીસ અઘીકારી મારા ઓળખીતા છે. જો આ કેસમાં પોલીસની હેરાનગતિથી બચવું હોય તો 10 લાખની લાંચ આપવી પડશે.

જે ગેરકાયદેસર લાંચની રકમ  ફરીયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીનાઓએ એસીબીનો સંપર્ક કર્યો. ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ રાજકોટમાં છટકું ગોઠવ્યું હતું. જે બાદ 10 લાખની રોકડ રકમ સાથે વચેટીયાને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જે બાદ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો...

કમિશન આપો, ટેન્ડર મેળવોનાં ભાજપાનાં સૂત્રને સાર્થક કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યુંઃ કોંગ્રેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Embed widget